Webdunia - Bharat's app for daily news and videos

Install App

Open Marriage શું છે? જાણો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમો શું છે?

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (15:17 IST)
Open Marriage શું છે? જાણો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમો શું છે? 
 
Disadvantages of Open Marriage: માર્ડન સમયમાં ઓપન મેરેજનુ ટ્રેડ તીવ્રતાથી વધી રહ્યુ છે. પહેલા આ હાઈ સોસાયટી કે અલ્ટ્રા રિચ લોકો સુધી સીમિત હતુ. પણ આજકાલ 
 
મિડિલ ક્લાસ લપલ પણ તેને ફોલો કરી રહ્યા છે. ભારતીય સમાજમાં જ્યાં લગ્નને એક પવિત્ર બંધન ગણાય છે ત્યાં ખુલ્લા રહેવાના આ મતલબ શું હોઈ શકે છે. આવો જાણીએ 
 


Open Marriage- ઓપન મેરેજ નોન- મોનોગેમી નુ એક રૂપ છે. જેમાં પરિણીત કપલ આ વાતને લઈને રાજી થઈ જાય છે કે બન્નેમાંથી કોઈ એક માણસ એકસ્ટ્રા મેરિટલ કે અથવા રોમેન્ટિક અફેર રાખી શકે છે, આને બેવફાઈ તરીકે ગણવામાં આવશે નહીં પરંતુ પરસ્પર સમજણ હેઠળ કરવામાં આવશે. આનાથી કોઈ પણ પાર્ટનરને કોઈ સમસ્યા થશે નહીં. એટલે કે પતિ પોતાના માટે ગર્લફ્રેન્ડ રાખી શકે છે, તો બીજી તરફ પત્ની પણ પોતાના માટે બોયફ્રેન્ડ રાખી શકે છે. આવી સ્થિતિમાં, દંપતીનો પ્રેમ સંબંધ ઘરની બહાર પણ કોઈપણ અવરોધ વિના ચાલુ રહે છે.

ઓપન મેરેજના નુકશાન 
1. ડર
આ પ્રકારનુ રિલેશનશિપ ભલે કેટલુ પણ એક્સાઈટિંગ શા માટે ન લાગે પણ હમેશા કોઈ ન કોઈ વાતનુ ડર રહે છે જેમ કે જો ઈમોશનલ અટેચમેંટ થઈ જાય તો શું કરવુ. પોતાના મનને કેવી રીતે સમજાવવુ. ઘણી વાર સમાહમાં સત્ય આવવાના ડર ઉભો થઈ જાય છે. તેનાથી એંગ્જાયટી હોવાના જોખમ વધે છે જે મેંટલ હેલ્થ માટે સારુ નથી. 
 
2. બળતરા- 
ભલે જ મેરિડ કપલ એક બીજામે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવાની પરવાનગી આપતા હોય . પણ ઘણા અવસર પર તમને બળતરા થઈ શકે છે. જેનાથી ઈંસિક્યોરિટી લો સેલ્ફ એસ્ટીમ અને અનિશ્ચિતતાનુ ખતરો રહે છે. ઘણી વાર હદથી વધારે બળતરા ઘરેલૂ અપરાધનુ કારણ બની શકે છે. 
 
3. ખર્ચ વધશે 
લગ્ન સિવાય પણ જો તમે પાર્ટનર રાખો છો તો તેની સાથે રિલેશનશિપ મેટેન રાખવાના ખર્ચ પણ થશે એટલે કે તમે નાર્મલ મેરેજ કરતા ઓપન મેરેજમાં વધરે ખર્ચ કરવા પડશે તેમાં ડેટિંગ, ગિફ્ટ, પરિવહન અને હૉલીડે માટેના ખર્ચનો સમાવેશ થાય છે. એટલે કે તમારું ખિસ્સું ઢીલું થઈ શકે છે. 
 
4. યૌન રોગોના ડર 
જાહેર છે કે તમારા એકથી વધારે પાર્ટનર હશે તો એડ્સ, સિફિલિસ અને ગોનોરિયા જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું જોખમ રહેશે. ચેપ તમારા પતિ કે પત્નીમાં પણ ફેલાઈ શકે છે. જેના કારણે જીવનું જોખમ ઉભું થઈ શકે છે.
 
5. બાળકો પર અસર 
જો તમે ઓપન મેરેજ જો તમારા બાળકોની સામે આ રહસ્ય ખુલી જાય છે, તો તમારે ન માત્ર શરમનો સામનો કરવો પડશે, પરંતુ તેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. હા શક્ય છે કે તેઓ તેમના માતા-પિતાનો આદર ન કરે અથવા તેઓ ભવિષ્યમાં એ જ ખરાબ આદતને અનુસરે. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

Video Kevda Trij Vrat Katha વ્રત વિધિ અને કેવડાત્રીજની કથા સાંભળો વીડિયો

Happy Kevda Trij/Hartalika Teej 2024 Wishes: આ ખાસ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો અને સગાઓને મોકલો કેવડાત્રીજની શુભેચ્છા

હરતાલિકા તીજ(કેવડા ત્રીજ) - જો તમે પહેલીવાર કરી રહ્યા છે કેવડાત્રીજનુ વ્રત, તો પહેલા જાણી લો તેના જરૂરી નિયમ

આગળનો લેખ