Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્ટનરથી ક્યારે ન છિપાવવી પાસ્ટથી સંકળાયેલી આ 4 જરૂરી વાત

Webdunia
શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (19:26 IST)
પાસ્ટ તો દરેક કોઈનો હોય છે. પછી એ સારું જોય કે ખરાબ કેટલાક લોકો પાર્ટનરથી બધુ કઈક કહી નાખે છે. તો કેટલાક તેમના પાસ્ટને છીપાવીને રાખવું પસંદ કરે છે. પણ શું પાસ્ટથી તમારા પાર્ટનર બધું છુપાવવું કે જણાવવું સાચું થશે? પાસ્ટ વિશે વાત કરવાનો અર્થ આ છે કે તમે સંબંધને તોડવા ઈચ્છો છો પણ  રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખવા માટે પાર્ટનરને પાસ્ટ વિશે જણાવવું સાચું હોય છે. 
 
1. તમારી રોમાંટિક સ્ટોરી- 
પાર્ટનર સાથે રિશ્તાને મજબૂત અને આગળ વધારવા માટે તેણે પોતાની પાસ્ટ રોમાંટિક સ્ટોરીના વિશે જરૂર જણાવવું. પણ પાર્ટનરને તેના વિશે જણાવતા પહેલા તેનો મૂડ અને સમય જોઈ લેવું. 
 
2. તમારા એક્સથી સંબંધ 
કેટલાક લોકો બ્રેકઅપ પછી પણ તેમના એક્સથી મિત્રતા રાખે છે પણ તેની વિશે તમારા પાર્ટનરથી છુપાવવું ઠીક નથી. તેથી જો તમે બ્રેકઅપ પછી પણ તમારા એક્સ તમારા જીવનના ભાગ છે તો તેના વિશે પાર્ટનરને જરૂર જણાવવું. 
 
3. મેંટલ સ્ટેટસ 
પાસ્ટમાં કોઈ પણ રીતે માનસિક સમસ્યા થવી કોઈ મોટી વાત નથી. પણ તેના વિશે પાર્ટનરથી છુપાવવું ખોટું છે. તેથી સમય જોઈને તમારા પાર્ટનરને તમારી મેંતલ સ્ટેટસ વિશે જરૂર જણાવવું. 
 
4. આર્થિક સ્થિતિ વિશે 
રિલેશનશિપમાં પૈસાની  વાત કરવી થોડું અજીબ લાગે છે. પણ જો પાસ્ટમાં કોઈ લોન કે કર્જ લેવાના કારણે તમારી આર્થિક સ્થિતિ ઠીક નથી તો તેની વિશે પાર્ટનરથી જરૂર વાત કરવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, જેમાં એક સ્ટાર સ્પિનર ​​હવે T20I શ્રેણીમાંથી થઈ ગયો બહાર

શેરબજાર થોડા ઘટાડા સાથે ખુલ્યું! સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટ્યો, ઇન્ફોસિસ-ટીસીએસ રોકાણકારોનું તણાવ વધાર્યું.

48 કલાકમાં વાવાઝોડાની ચેતવણી, આજે 22 રાજ્યોમાં વરસાદની ચેતવણી, દિલ્હી-એનસીઆરમાં ક્યારે વરસાદ પડશે?

શિક્ષણનો મહાઉત્સવ: CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીની વડનગરની શાળામાંથી કરાવ્યો પ્રવેશોત્સવનો પ્રારંભ

લખનૌ આગની ઘટના: LDA ગંભીર તપાસ હેઠળ, ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝર કાર્યવાહી કેમ રદ કરવામાં આવી?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments