Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા

Webdunia
મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:38 IST)
તમે ઘણીવાર બે મિત્રને સારો જીવનસાથ્વે બનતા જોયું હશે એવું તેથી હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારું સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમાતો મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે. 
 
જો તમે મિત્રનો નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમે તેનાથી પ્રેમ થઈ ગયું છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારી લાગે છે તો સમજવું કે દિલ તેને લીલી ઝંડો જોવાઈ રહ્યુ છે. 
 
છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે. સિવાય તેના તેમની શાપિંગ કરતા સમયે એ તમારી દરેક વસ્તુ માટે સલાહ લઈએ તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે. 
 
કાલે સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતા આજે તેને ખાવું સારું લાગે છે તો કે હવે એ પોતાની પસંદના ખાવાથ વધારે તમારી પસંદનો ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે. 
 
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજનો ઈંતજાર કરવું, આંખ બંદ કરતા જ તેના ચેહરો સામે આવી જવું. આ બધું વાત સિવાય બધી વાત નકામી, ગાંદા જેવી વાત પણ સારી લાગવું પ્રેમની નિશાની છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

આગળનો લેખ
Show comments