Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા

Webdunia
મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:38 IST)
તમે ઘણીવાર બે મિત્રને સારો જીવનસાથ્વે બનતા જોયું હશે એવું તેથી હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારું સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમાતો મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે. 
 
જો તમે મિત્રનો નામ સાંભળતાજ ચેહરા પર મુસ્કાન આવી જાય છે કે પછી તમારા દિલની ધડકન તેજ થવા લાગે છે તો સમજવું કે તમે તેનાથી પ્રેમ થઈ ગયું છે. તમારા દોસ્તનો સાથ અને સલાહ તમને સૌથી સારી લાગે છે તો સમજવું કે દિલ તેને લીલી ઝંડો જોવાઈ રહ્યુ છે. 
 
છોકરીઓ શાપિંગ માટે બહુ ક્રેજી હોય છે એ દરેક વસ્તુ કલાકો લગાવીને ખરીદે છે. સિવાય તેના તેમની શાપિંગ કરતા સમયે એ તમારી દરેક વસ્તુ માટે સલાહ લઈએ તો સમજવું કે આ પ્યારનો ઈશારો છે. 
 
કાલે સુધી તમારો દોસ્ત જે તમારી ફેવરિટ ડિશને મોઢું બનાવતા હતા આજે તેને ખાવું સારું લાગે છે તો કે હવે એ પોતાની પસંદના ખાવાથ વધારે તમારી પસંદનો ખાવું પસંદ કરવા લાગે તો સમજવું કે દાળમાં કઈક કાળું છે. 
 
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજનો ઈંતજાર કરવું, આંખ બંદ કરતા જ તેના ચેહરો સામે આવી જવું. આ બધું વાત સિવાય બધી વાત નકામી, ગાંદા જેવી વાત પણ સારી લાગવું પ્રેમની નિશાની છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments