Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે અમરુલ્લાહ સાલેહ ? જે અંતિમ દમ સુધી તાલિબાન સામે લડશે

Webdunia
ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (15:39 IST)
અફઘાનિસ્તાન પર ભલે તાલિબાનીઓએ કબજો કરી લીધો હોય અને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી ચુક્યા હોય, પરંતુ  તાલિબાનીઓ માટે પણ બધુ જ સરળ નથી. અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો છે અને છેલ્લા શ્વાસ સુધી લડવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે ખુદને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ જાહેર કર્યા છે.
 
અફઘાનિસ્તાનના મોટાભાગના ભાગો પર તાલિબાનનો કબજો હોવા છતાં, હજુ પણ એક વિસ્તાર છે જે તાલિબાનની પહોંચની બહાર છે અને આ વિસ્તાર છે પંજશીર ઘાટી. અહીં અમરૂલ્લાહ સાલેહ તાલિબાન વિરુદ્ધ ઉભા રહીને તેને પડકારી રહ્યા છે. આ બધા વચ્ચે હજુ પણ અફઘાનિસ્તાનમાં લોકતંત્રની આશા કાયમ છે. 
 
સાલેહે ગુરિલ્લા કમાન્ડર મસૂદ સાથે 1990 ના દાયકામાં યુદ્ધ કર્યું હતું. 1990માં સોવિયેત સમર્થિત અફઘાન સેનામાં ભરતી થવાથી બચવા માટે સાલેહે વિપક્ષી મુજાહિદ્દીન દળમાં જોડાયા. સાલેહને ખુલ્લેઆમ પાકિસ્તાનનો વિરોધી માનવામાં આવે છે, જ્યારે તેઓ ભારતના શુભેચ્છક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments