Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાર્જિલિંગમાં હિંસા ભડકી, 3ના મોત, હિંસાનો 25મો દિવસ

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2017 (12:36 IST)
દાર્જિલિંગમાં અલગ ગોરખાલેન્ડની માગણી સાથે 25મા દિવસે પણ બંધ યથાવત્ છે. દાર્જિલિંગમાં કહેવાતાં પોલીસ ફાયરિંગમાં વધુ ત્રણ લોકોનાં મોત થતાં ફરીથી હિંસા ભડકી હતી. દાર્જિલિંગથી 15 કિમી દુર સોનાડામાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ફરી એકવાર હિંસા ભડ઼કી છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે.
 
દાર્જિલિંગમાં છેલ્લા ૨૪ દિવસથી બજારો અને દુકાનો બંધ રહ્યાં છે. એક મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. પોલીસનાં વાહનમાં તોડફોડ કરીને આગ લગાડાઈ હતી.  
 
દાર્જિલિંગમાં ફરજિયાતપણે બિહારી ભાષાનો અમલ કરવાના મામલે સરકાર અને ગોરખા મુક્તિ મોરચા વચ્ચે મતભેદો સર્જાયા હતા અને તે પછી અલગ ગોરખાલેન્ડની 
માગ પ્રબળ બની હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments