Webdunia - Bharat's app for daily news and videos

Install App

Russia: બે જહાજમાં આગ લાગવાથી 11ના મોત, ચાલકદળમાં 11 ભારતીય

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:59 IST)
રૂસ (Russia) થીથી ક્રીમિયાને જુદુ કરનારા કેર્ચ જલડમરુમધ્ય (Kerch Strait)માં બે જહાજોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકોનુ મોત થએ ગયુ. મીડિયામાં મંગળવારે આવેલ સમાચાર મુજબ આ પોતોના ચાલક દળના સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિક હતા. 
 
આ આગ રૂસી સીમાના જળક્ષેત્ર પાસે સોમવારે લાગી હતી. બંને જહાજ પર તંજાનિયાનો ધ્વજ લહેરાય રહ્યો હતો. તેમાથી એક તરલીકૃત પ્રાકૃતિક ગેસ લઈને જઈ રહ્યો હતો જ્યાર એકે બીજી ટેંકર હતી. આ આગ ત્યારે લાગી જ્યારે બંને જહાજ એકબીજામાંથી ઈંધણનુ સ્થાનાંતર કરી રહી હતી. 
 
રૂસી સંવાદ સમિતિ તાસે સમુદ્રી અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે તેમાથી એક જહાજ કૈંડીમાં ચાલક દળના 17 સભ્યો હાજર હતા. જેમાથી નવ તુર્કી નાગરિક અને આઠ ભારતીય નાગરિક હતા. બીજા પોત માઈસ્ટ્રોમાં સાત તુર્કી નાગરિક, સાત ભારતીય નાગરિક અને લીબિયાના એક ઈંટર્ન સહિત ચાલક દળના 15 સભ્યો સવાર હતા. 
 
રૂસી ટેલિવિઝન ચેનલ આરટી ન્યૂઝે રૂસી સમુદ્રી એજંસીના હવાલાથી જણાવ્યુ કે ઓછામાં ઓછા 11 નાવિકોના મોત થયા છે. એજંસીના પ્રવક્તાએ જણાવ્યુ, એવુ માનવામાં આવી રહ્યુ છે કે એક વિસ્ફોટ થયો. પછી આ આગ બીજા જહાજમાં પણ ફેલાઈ ગઈ. બચાવ નૌકા પહોચી રહી છે. પ્રવક્તાએ જણાવ્યુ કે લગભગ ત્રણ ડઝન નાવિક નાવડીમાંથી કુદીને નીકળવામાં સફળ થયા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments