Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલ્યાથી કર્જ નહી વસૂલશે બેંક, SBI એ 63 કર્જદારોના શેષ ડૂબાયેલું માન્યું

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2016 (16:02 IST)
ભારતીય સ્ટેટ બેંકએ 63 કર્જદારોને 1016 કરોડ રૂપિયાની શેષ લોને ડૂબેલું માની લીધું છે. આ 63 કર્હદારોમાં શરાબ કારોબારી વિજ્યા માલ્યા પણ શામેળ છે. આ રાશિ 100 લોન ડિફૉલ્ટરો પર શેષ કુળ રાશિના આશરે 80 ટકા છે. માલ્યા પર વિભિન્ન બેંકોના નૌ હજાર કરોડ રૂપિયા શેષ છે એ અત્યારે દેશથી ફરાર છે. 
જે કર્જદારનો લોન ડૂબાયું છે , તેને ટૉપ 20માં કિંગફિશર એયરલાઈંસ (1201 કરોડ) , કેએસ ઑયલ (596 કરોડ), સૂર્યા  ફાર્મા(526 કરોડ) , જીઈટી પાવર( 400કરોડ) , અને સાઈ ઈંફો સિસ્ટમ 376 કરોડ) છે આમ  કહેવું છે કે આ એક કામર્શિયલ નિર્ણય છે અને એમના મોદી સરકારના નોટબંદીથી કોઈ સંબંધ નથી. ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય અરૂધંતિ ભટ્ટાચાર્યએ ઈંડિયા ટુડે ગ્રુપથી કહ્યું કે આ ડૂબાયેલું નહી ગણાય તેણે એ ખાતામાં નાખીશ જે ખાતાના એકાઉંટસ અંડર કલેકશન કહેવાય છે. 
 
SBI એ 63 ડિફૉલ્ટરોના આખું કર્જ મૂકી દીધા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments