Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયામાં ક્રેશ થયુ પ્લેન 16 લોકોની મોત અને 7 ઈજાગ્રસ્ત

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (15:19 IST)
રશિયાના તાતરસ્તાન વિસ્તારમાં એક રશિયાઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં 16 લોકોની મોત થઈ અને 7 ઈજાગ્રસ્ત થઈ ગયા. પેરાશુટ જંપર્સને લઈને જઈ રહેલું એક વિમાનને અક્સ્માત નડતા તે જમીન પર તૂટી પડ્યું હતું તેમાં 16 લોકોના મોત થયાની ખબર છે.
 
રશિયાના ઈમરજન્સી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર Let L-410 Turbolet નામનું વિમાન કુલ 23 લોકોને લઈને તેના ગંતવ્ય સ્થાન ભણી ઉપડ્યું હતું. વિમાન જ્યારે ઊંચાઈ પર હતું ત્યારે કોઈ કારણસર તેનું એન્જિન બંધ થઈ ગયું હતું. એન્જિન બંધ થવાન કારણે વિમાન ગોથા ખાવા લાગ્યું હતું અને આખરે તે ઘણી ઊંચાઈએથી જમીન પર તૂટી પડ્યું હતું તેમાં કુલ 23 લોકો સવાર હતા 16 પેરાશુટ જંપર્સના મોત થયા છે જ્યારે સાત લોકોને કાટમાળમાં જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments