Webdunia - Bharat's app for daily news and videos

Install App

લૉમબોક - ઈંડોનેશિયામાં એક અઠવાડિયામાં બીજો મોટો ભૂકંપ, 82ના મોત

Webdunia
સોમવાર, 6 ઑગસ્ટ 2018 (10:41 IST)
ઈંડોનેશિયાના લૉમબોક દ્વીપ પર રવિવારે આવેલ શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 82 લોકોના મોતના સમાચાર છે. અધિકારીઓનુ કહેવુ છે કે ઘાયલ થનારા લોકોની સંખ્યા હજારોમાં છે. 
 
રિક્ટર માપદંડ પર સાત તીવ્રતાવાળા આ ભૂકંપથી હજારો ઈમારતોને નુકશાન થયુ છે. અનેક સ્થાન પર વીજળી ગુલ છે. 
 
ભૂકંપ બાદ જાહેર કરવામાં આવેલી સુનામીની ચેતવણી રદ કરી દેવામાં આવી છે. અગાઉ ભૂકંપમાં સુનામીની ચેતવણી જાહેર કરાઇ હતી. ભૂકંપથી બાલીના દેનપાસારમાં કેટલીક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. આ ઇમારતોમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને એરપોર્ટના ટર્મિનલને પણ નુકસાન પહોંચ્યુ છે. 
ઇન્ડોનેશિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવક્તા સુતોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, શહેરમાં એવી ઇમારતોને વધુ નુકસાન પહોંચ્યુ છે જે જર્જરિત હતી. યૂએસ જિયોલોજીકલ સર્વેનુ કહેવુ છે કે આ તાજો ભૂકંપનુ કેન્દ્ર લૉમબોકના ઉત્તરી તટ પાસે જમીનથી 10 કિલોમીટરના ઊંડાણ પર હતુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments