Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Attack પર બોલ્યા ડોનાલ્ડ ટ્રંપ, કોઈ મોટુ પગલુ ઉઠાવવાનુ વિચારી રહ્યુ છે ભારત

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (12:10 IST)
એએનઆઈના મુજબ ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ ખતરનાક સ્થિતિ ચાલી રહી છે. અમે તેને રોકવા માંગીશુ. પુલવામાં આતંકી હુમલાને લઈને ટ્રંપે કહ્યુ કે ભારતે લગભગ 50 લોકોને ગુમાવ્યા છે. 
 
 
ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ, અમે પાકિસ્તાનને 1.3 બિલિયનની મદદ પર રોક લગાવી છે. અમે પાક સાથે બેઠક કરી શકીએ છીએ. અમેરિકાનો પાકિસ્તાન ખોટો ફાયદો ઉઠાવી રહ્યુ હતુ. આ પહેલા ડોનાલ્ડ ટ્રંપે પુલવામાં આતંકી હુમલાને ભયાનક બતાવ્યો હતો. ટ્રંપે કહ્યુ કે તેઓ આ અંગે રિપોર્ટ પ્રાપ્ત કરી રહ્યા છે અને નિવેદન રજુ કરશે. 
 
બીજી બાજુ વિદેશ મંત્રાલયના ઉપ પ્રવકતા રોબર્ટ પૈલાડિનોએ બહરત પ્રત્યે પુરજોર સમર્થન બતાવતા પાકિસ્તાનને 14 ફેબ્રુઆરીના રોજ થયેલ હુમલા માટે જવાબદારને સજા આપવાનુ કહ્યુ હતુ. 
 
જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશ એ મોહમ્મદના એક ભીષણ ફિદાયિન હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ તહી ગયા હતા અને અન્ય અનેક ઘયલ થયા હતા. જૈશના આતંકવાદીએ વિસ્ફોતકોથી ભરેલા વાહન દ્વારા સીઆરપીએફ જવાનોને લઈ જઈ રહેલ બસને ટક્કર મારી દીધી હતી.  ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ  બળના 2500 થી વધુ કર્મચારી 78 વાહનોના કાફલામાં જઈ રહ્યા હતા. તેમાથી મોટાભાગના પોતાની રજાઓ વિતાવ્યા પછી પોતાની ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમં લાટૂમોડ પર આ કાફલા પર બપોરે લગભગ સાઢા ત્રણ વાગ્યે ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments