Webdunia - Bharat's app for daily news and videos

Install App

Newtonનુ પુસ્તક 25 કરોડમાં નીલામ, 300 વર્ષ પછી રચ્યો ઈતિહાસ

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2016 (11:02 IST)
મહાન વૈજ્ઞાનિક સર આઈજક ન્યૂટનનું એક પુસ્તક રેકોર્ડ 37 લાખ ડૉલર (લગભગ 25 કરોડ રૂપિયા)માં નીલામ થયુ. આ કોઈ નીલામીમાં વેચાયેલ અત્યાર સુધીનું સૌથી મોંધુ પુસ્તક બની ગયુ છે. 
 
વર્ષ 1687માં "પ્રિંસિપિયા મૈથેમેટિકા" નામથી ન્યૂટનનુ પુસ્તક પ્રકાશિત થયુ હતુ. ભૌતિકવિધ અલ્બર્ટ આઈંસ્ટીને આ પુસ્તકને સૌથી મોટી બૌદ્ધિક છલાંગ સાબિત કરી હતી. 
 
આ પુસ્તકનુ વેચાનનુ કામ જોનારી નીલામી ઘર ક્રિસ્ટીને અનુમાન હતુ કે બકરીના ચામડીના કવરવાળુ આ પુસ્તક 10 15 લાખ ડોલરમં વેચાશે. બોલી લગાવનારી અનામ વ્યક્તિએ લગભગ  37,19,500 ડોલરમાં આ પુસ્તક ખરીદ્યુ. ક્રિસ્ટીજ મુજબ લાલ રંગના આ પુસ્તકની લંબાઈ નવ ઈંચ અને પહોળાઈ સાત ઈંચ છે. તેમા 252 પાના છે. અનેક પાના પર લાકડીનુ ચિત્ર પણ છે. 
 
 
માહિતી મુજબ પ્રિસિપિયા મૈથેમેટિકામાં ન્યૂટ્નના ગતિના ત્રણ નિયમોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમા બતાવવામાં આવ્યુ છે કે કેવા પ્રકારની વસ્તુઓ બહારી બળોના પ્રભાવમાં ગતિ કરે છે. ભૌતિક વિજ્ઞાનના વિજ્ઞાર્થી આજે પણ આ નિયમોનો  ઉપયોગ કરે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments