Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાલ સરકારએ કાંઠમાંડુમાં પાણી પુરી પર લગાવ્યો બેન જાણો શુ છે કારણ

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (11:28 IST)
નેપાલ સરકારએ રાજધાની કાઠમાંડુમાં આવ્ય પ્રતિબ્વંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને હેરાની હોય છે. હકીકતમાં અહીં સ્વાસ્થય મંત્રાલયએ કાઠમાંડુના એલએમસીમાં પાણીપુરી પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિયન સિટીમાં હેજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે. દાવો કરાયો છે કે પાણીપુરીના વપરાશ પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમા હૈજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે દાવો કરાયુ છે કે પાણી પુરીના ઉપયોગ થતા પાણીમાં કોલેરી બેક્ટીરિયા મળ્યુ છે. 
 
મ્યુનિસિપલ પોલીસ ચીફ સીતારામ હચેતુના મુજબ ભીડભાડ વાળા વિસ્તાર અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પૂર્ણ તૈયારી કરી છે. તેમનો કહેવુ છે કે પાણી પુરીના કારણે હૈજાના કેસ વધવાનો ખતરો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments