Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડોનેશિયામાં ભૂકંપ અને સુનામીથી લગભગ 400 લોકોના મોત

Webdunia
શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (14:35 IST)
ઈંડોનેશિયાની વિપદા એજંસીએ શનિવારે કહ્યુ કે એક ઈંડિનેશિયાઈ શહેરમાં ભૂકંપ અને સુનામીને કારણે ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા છે. એજંસીએ ભૂકંપ સુનામીની આ ઘટના પછી પહેલીવાર મૃતકોના સત્તાવાર આંકડા બતાવ્યા છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ સુલાવેસી દ્વીપના પાલૂમાં 356 લોકો ઘાયલ પણ થયા છે. બીજી બાજુ પાંચ પાચ ફુટ ઊંચી લહેરો ઉઠી અને 350,000 વસ્તીવાળા આ શહેરને પોતાની 
 
ચપેટમાં લીધી. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યુ કે ભૂકંપની તીવ્રતા 7.5 હતી અને તેનુ કેન્દ્ર મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા ગામના પૂર્વોત્તરમાં દસ કિલોમીટરના ઊંડાણમાં હતુ. 
 
જેને કારણે શરૂઆતમાં સુનામીની ચેતાવણી પણ થોડા સમય માટે રજુ કરાઈ. સ્થાનિક વિપદા એજંસીના અધિકારી અકરિસે કહ્યુ કે અનેક ઘર પડી ગયા. તેમણે કહ્યુ કે આ ત્યારે થયુ જ્યારે અમે આ પહેલા આવેલ ભૂકંપથી પ્રભાવિત નવ ગામમાંથી ડેટા એકત્ર કરવામાં મુશ્કેલી આવી રહી હતી. 
 
ટેલિવિઝન ફુટેજમાં લોકોને પરેશાન થઈને આમ તેમ ભાગતા જોઈ શકાય છે. રાષ્ટ્રીય વિપદા મોચન એજંસી દ્વારા રજુ કરાયેલ એક વીડિયોમાં મહિલા અને બાળકો જોરજોરથી રડતા કકડતા દેખાય રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments