Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus- તીવ્રતાથી વધી રહ્યા કોરોના વાયરસના કેસ

Webdunia
બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (10:30 IST)
ચીનથી આવી રહ્યા તાજા આંકડા પાછલા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના કેસમાં મોટું ઉછાળ જોવાઈ રહ્યા છે. ચીનમાં આ વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા ચોવીસ હજાર સુધી પહોંચી ગઈ છે. આ નવા કોરોના વાયરસથી મરનારની સંખ્યા  490 થઈ ગઈ છે. આ વચ્ચે જાપનમાં ઉભા એક ક્રૂજ વહાણ પર સવાર દસા લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરી છે. આ વહાણને જુદો કરી નાખ્યુ છે. આ હાંગકોંગમાં આ વહાણથી ઉતરેલા એક યાત્રીમાં કોરોના વાયરસથી મળતા તેને જુદો કરી નાખ્યુ હતું. વહાણ પર કુળ 3700 લોકો સવાર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments