Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના નવા રૂપથી, ભારત બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

Webdunia
સોમવાર, 21 ડિસેમ્બર 2020 (15:38 IST)
બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે ભારત સરકાર સાવધ થઈ ગઈ છે. બ્રિટનથી આવતા વિમાનોને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. નવા વાયરસના પગલે રાજધાની લંડન સહિત યુકેના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે.
 
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, 'બ્રિટનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સને 31 ડિસેમ્બર સુધીમાં 11:59 વાગ્યે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવશે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર, 11:59 વાગ્યાથી લાગુ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bengal Bandh LIVE: ભાજપનું આજે 12 કલાકનું બંગાળ બંધ, મુર્શિદાબાદમાં ભાગીરથી એક્સપ્રેસ દોઢ કલાક રોકાઈ

મેયર અને કમિશનરે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી, શહેરવાસીઓએ સાથ આપ્યો

રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરવા પર થશે જેલ, સરકાર કડક સજા પર વિચાર કરી રહી છે

વાનર અને કૂતરા પર રોમાંસનું ભૂત વીડિયો

મોટા સમાચારઃ સમગ્ર દેશમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, અગાઉની એપોઇન્ટમેન્ટ પણ રિશેડ્યૂલ કરવી પડશે.

આગળનો લેખ
Show comments