Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ, 20ના મોત 30 લોકો ઘાયલ

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (10:22 IST)
પાકિસ્તાનના લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 20 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના મતે, શહેરના અરફા કરીમ આઈટી ટૉવર નજીક વિસ્ફોટ થયો છે. ઘટનામાં ભોગ બનનાર 3 દંગા-રોધી પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલા સુરક્ષા કર્મચારીઓએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તપાસ શરૂ કરી છે. આ હુમલાની જવાબદારી હજુ કોઇ સંગઠને લીધી નથી.
 
ઘટના સ્થળે રાહતની ટીમ પહોંચી ગઈ છે અને આસપાસની હોસ્પિટલોમાં આપાતકાલીન પ્રબંધ કરવામાં આવ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો, તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે, ત્યાંથી થોડે દૂર પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફનું ઘર પણ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments