Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસામ: પૂરના પાણીમાં કલાકો સુધી ફસાયેલી ટ્રેન, ભારતીય વાયુસેનાએ 119 લોકોને બચાવ્યા

Webdunia
મંગળવાર, 17 મે 2022 (08:43 IST)
એએસડીએમએએ જણાવ્યું હતું કે ન્યુ કુંજંગ, ફ્યાંગપુઈ, મૌલહોઈ, નામજુરાંગ, દક્ષિણ બાગેતર, મહાદેવ ટીલા, કાલીબારી, ઉત્તર બાગેતર, સિયોન અને લોદી પંગમૌલ ગામોમાંથી ભૂસ્ખલનની જાણ થઈ હતી. અહીં લગભગ 80 ઘરો પ્રભાવિત થયા છે.
 
આસામમાં ભારે વરસાદના કારણે તબાહી ચાલુ છે.  આ વચ્ચે કછાર વિસ્તારમાં કલાકો સુધી અટકાવેલી એક ટ્રેનમાં ફંસાયેલા ઘણા પ્રવાસીઓને વાયુસેનાએ બચાવ્યો છે. રાજ્યમાં અચાનક આવી પૂર અને ભૂસ્ખલનએ ભયંકર તબાહી મચાવી છે. જેના કારણે ઘણી જગ્યાઓ પર રોડ અને રેલ સંપર્ક તૂટી ગયો છે. રવિવારે એએસડીએમએ આવતા 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધેમાજી, મોરીગાંવ અને નાગાંવ જિલ્લાઓ માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
 
સિલ્ચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન કચર વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે ટ્રેન ક્યાંય આગળ કે પાછળ જઈ શકતી ન હતી. કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને બચાવી લીધા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

કર્ણાટકમાં BJP MLA મુનીરથ્ના પર ક્રેકડાઉન; ધાકધમકી આપતા કોન્ટ્રાક્ટરની અટકાયત

Bihar fire- બિહારના પટનામાં ભીષણ આગની ઘટના; હોટેલ બળીને ખાખ થઈ ગઈ, કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ લોકો ચોંકી ઉઠ્યા

ભાવનગર સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

આગળનો લેખ
Show comments