Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈરાનમાં જનરલ સુલેમાનીની પુણ્યતિથિ પર થયેલા બે બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત

ઈરાનમાં જનરલ સુલેમાનીની પુણ્યતિથિ પર થયેલા બે બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત
, ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (11:01 IST)
20 મિનિટમાં 2 બ્લાસ્ટ 103ના મોત - ઈરાનની રાજધાની તેહરાનથી 820 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત કર્માન શહેરમાં બુધવારે બે વિસ્ફોટ થયા હતા. ઓછામાં ઓછા 103 લોકોના મોત થયા છે, જ્યારે 188 લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, જનરલ કાસિમ સુલેમાનીની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં આ વિસ્ફોટો થયા હતા. ઈરાને આ હુમલાનો આરોપ લગાવ્યો હતો. 
 
ઈરાનની રાજધાની તેહરાનથી 820 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત કેરમાન શહેરમાં બુધવારે થયેલા બે વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 103 લોકો માર્યા ગયા અને 188 ઘાયલ થયા. ઈરાનના સરકારી મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું આજે દિલ્હીમાં કંઇક મોટું થવાનું છે? EDની કાર્યવાહીથી AAPમાં ખળભળાટ, કેજરીવાલને ધરપકડનો ડર