Webdunia - Bharat's app for daily news and videos

Install App

અફગાનિસ્તાન સંકટ - 146 ભારતીયોને મળી રાહત, કાબુલથી લાવ્યા દિલ્હી

Webdunia
સોમવાર, 23 ઑગસ્ટ 2021 (12:47 IST)
.
 અફઘાનિસ્તાન સંકટ (Afghanistan) દરમિયાન કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોનો વધુ એક જથ્થો દોહા(Doha) સ્થિત ભારતીય દૂતાવાસની મદદથી આજે ભારત પહોંચી ગયુ. આ 146(Indians) ભારતીયોનું એક જૂથ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ(Kabul)થી વિમાન દ્વારા દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યુ. 
 
આ પહેલા 135 ભારતીયોનો પહેલો જથ્થો કતરના રસ્તે રવિવારે ભારત પહોચ્યો હતો. તેમને શનિવારે અફગાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દૂતાવાસનુ કહેવુ છે કે ઓફિસર આ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત ફરવા માટે જરૂરી કૉન્સુલર અને લૉજિસ્ટિક્સ સપોર્ટ પુરુ પાડી રહ્યુ છે. 
 
આ પહેલા રવિવારે ભારત ત્રણ અલગ અલગ ફ્લાઇટ્સમાંથી 392 લોકોને લાવ્યું હતું. જેમાં 2 અફઘાન નેતાઓનો સમાવેશ થાય છે. તેમને અફઘાનિસ્તાનના કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ 87 ભારતીયો અને બે નેપાળી લોકોને પણ એર ઇન્ડિયાની સ્પેશ્યલ ફ્લાઇટ દુશાંબે  દ્વારા લાવવામાં આવ્યા છે. તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીને તાજિકિસ્તાનની રાજધાનીમાં લઈ જવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments