Festival Posters

કરીનાએ ઘટાડયું 16 કિલો વજન, જાણો શું હતું તેમનો Diet chart

Webdunia
શુક્રવાર, 9 જૂન 2017 (14:18 IST)
ડિલીવરીના સમયે કરીનાનો વજન ખૂબ વધી ગયુ હતું. પણ રિપોર્ટ મુજબ ખબર પડયું કે તેની ડિલીવરી પછી તેમનો 16 કિલો વજન ઓછું કર્યું છે. હવે તેને જોયા પછી લાગે છે કે બિલ્કુલ ફિટ છે. કરીના તેમના વધેલા વજનને ઓછું કરવા માટે એકસરસાઈજનો સહારો લીધું પણ તેને તેમની ડાયટ પણ પ્રોપર ધ્યાન રાખ્યું. 
અમે તમને તે ડાઈટ પ્લાન વિશે જણાવીશ. જેને ફૉલો કરીને તમે તેમનો 16 કિલો વજન ઓછું કર્યું અને તમે પહેલાની જેમ ફોટ અને સ્લિમ કર્યા. 
 

 
1. તેણે ડિલીવરીના પનીર અને બીજા ડેયરી પ્રોડક્ટ પણ ખાવું. પનીરમાં લિનોલિક એસિડ, ફેટી એસિડસ હોય છે. તેનાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે. 
 
2. તે સિવાય. તેને ડાઈટમાં ખાંડની ગોળને શામેળ કર્યું. તેનાથી કેલોરી ઓછી થઈ અને તેનો વજન તેજીથી ઓછું થયું. 
 
3. ઘઉંની રોટલીની જગ્યા તેણે બાજરાની રોટલી ખાવી કારણકે તેનું સેવન કરવાથી વજન તેજીથી ઓછું હોય છે. 
 
4. તે સિવાય કરીનાએ તેમની ડાઈટમાં દહી. છાશ જેવી વસ્તુઓને પણ શામેળ કર્યું. તેનાથી ફેટ તેજીથી ઘટે છે. 
 
5. કરીનાએ જણાવ્યું કે એ રાત્રે સૂતા પહેલા રોજ 1 ગિલાસ દૂધ જરૂર પીએ છે . તેનાથી ઉંઘ સારી આવે છે અને ફેટ તેજીથી બર્ન હોય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

પિકનિક પર જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવી દીધી અને નદીમાં પડી ગઈ, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા.

આણંદ જીલ્લામા ભીષણ અકસ્માત, ટ્રક-પિકઅપ ટક્કરમાં બે નુ જીવતા સળગી જતા મોત

Bihar News - પિતાએ 5 બાળકો સાથે લગાવીફાંસી, ચારના મોત, 2 પુત્રોનો આબાદ બચાવ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Sardar Patel Punyatithi: - બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર શુ વિચારતા હતા સરદાર પટેલ ? મૂર્તિયા મુકતા શુ કહ્યુ હતુ ?

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments