Webdunia - Bharat's app for daily news and videos

Install App

world-pneumoniaday-2021 - આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે

Webdunia
શુક્રવાર, 12 નવેમ્બર 2021 (15:14 IST)
વિટામિન ડી : : ટીબી અને ન્યુમોનિયાથી બચાવે છે
 
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વિટામિન ડી શરીરને ક્ષય રોગના ચેપ સામે લડવામાં મદદ પૂરી પાડી શકે છે અને તે દર્દીને ઝડપથી આ ખતરનાક બીમારીમાંથી ઉગરવામાં સક્ષમ બનાવી શકે છે.
 
યુનિવર્સિટી ઓફ લંડનમાં ક્વીન મેરીના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું કે એન્ટીબાયોટિક ઇલાજ સિવાય વિટામિન ડીનો વધુ ખોરાક આપવામાં આવવાથી ક્ષયના દર્દીઓને ઝડપથી ઉગરવામાં મદદ મળે છે.
 
આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે
 
કોરોનાકાળમાં માસ્ક પહેરવાનું ન ભૂલવું.
સાબુ અને પાણીથી હાથ જરૂરથી ધોવા.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
પાણી ઉકાળી અને ઠંડું કર્યા પછી પીવું.
આ નિષ્કર્ષ એ વાતોનો સંકેત આપે છે કે વિટામિનનો વધુ ખોરાક ફેફસાને વધુ ક્ષતિ પહોંચાડ્યા વગર શરીરમાં ચેપ વધારનારી પ્રતિક્રિયાને ઓછી કરી શકે છે.
 
ક્ષયના દર્દીઓને રોગમાંથી ઉગરવા માટે પ્રેરિત કરવાની સાથે પરિણામો દર્શાવે છે કે વિટામિન ડીનો ખોરાક દર્દીઓને ન્યુમોનિયા જેવી અન્ય બીમારીઓમાંથી ઉગરવામાં પણ મદદરૂપ બની શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments