Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Mental Health Day" જાણો મગજને સ્વસ્થ રાખવાના 8 ઉપાય

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2023 (11:01 IST)
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ. 
1. તમારી ભાવનાઓને કોઈ પણ માધ્યમયથી શેયર કરવી. તમે ડાયરી પણ લખી શકો છો. 
 
2. નિયમિત રૂપથી વ્યાયામ કરવું. તેનાથી તમારું શરીર તો સ્વસ્થ રહેશે જ ઘણા બીજા ફાયદા પણ થશે. ઉંઘ સરસ આવશે. સારી ઉંઘ તમારા મગજને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. 
 
3. તમારા મગજને સારી રીતે કામ કરવા માટે પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે તેથી સંતુલિત આહાર લેવું અને ભરપૂર પાણી પીવું. 
 
4. પરિવાર અને મિત્રોની સાથે થોડું સમય દરરોજ પસાર કરવું. જો શકય ન હોય તો ફોન પર જ વાત કરવી. 
 
5. ઑફિસમાં કામના સમયે નાના -નાના બ્રેક લેતા રહેવું. તેનાથી પણ તમારો મગજ રિફ્રેશ થઈ જાય છે અને સારી રીતે કામ હોય છે. 
 
6. કોઈ વસ્તુ સમજ ન આવતા તનાવ લેવાની જગ્યા કોઈથી મદદ માંગી લો. 
 
7. દિવસભરમાં બધા કામ તમારી પસંદનો કરવું આ શકય ન થઈ શકે તો થોડુ સમય કાઢી લો જેનાથી તમે સારું ફીલ આવશે. 
 
8. તમે પોતે જેવા છો એમજ સ્વીકાર કરવું અને પોતાને પ્રેમ અને પસંદ કરવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments