Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Mental Health Day" જાણો મગજને સ્વસ્થ રાખવાના 8 ઉપાય

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2023 (11:01 IST)
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ. 
1. તમારી ભાવનાઓને કોઈ પણ માધ્યમયથી શેયર કરવી. તમે ડાયરી પણ લખી શકો છો. 
 
2. નિયમિત રૂપથી વ્યાયામ કરવું. તેનાથી તમારું શરીર તો સ્વસ્થ રહેશે જ ઘણા બીજા ફાયદા પણ થશે. ઉંઘ સરસ આવશે. સારી ઉંઘ તમારા મગજને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. 
 
3. તમારા મગજને સારી રીતે કામ કરવા માટે પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે તેથી સંતુલિત આહાર લેવું અને ભરપૂર પાણી પીવું. 
 
4. પરિવાર અને મિત્રોની સાથે થોડું સમય દરરોજ પસાર કરવું. જો શકય ન હોય તો ફોન પર જ વાત કરવી. 
 
5. ઑફિસમાં કામના સમયે નાના -નાના બ્રેક લેતા રહેવું. તેનાથી પણ તમારો મગજ રિફ્રેશ થઈ જાય છે અને સારી રીતે કામ હોય છે. 
 
6. કોઈ વસ્તુ સમજ ન આવતા તનાવ લેવાની જગ્યા કોઈથી મદદ માંગી લો. 
 
7. દિવસભરમાં બધા કામ તમારી પસંદનો કરવું આ શકય ન થઈ શકે તો થોડુ સમય કાઢી લો જેનાથી તમે સારું ફીલ આવશે. 
 
8. તમે પોતે જેવા છો એમજ સ્વીકાર કરવું અને પોતાને પ્રેમ અને પસંદ કરવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments