Biodata Maker

શુ તમને પેશાબમાં થઈ રહી છે બળતરા, 5 લક્ષણ દેખાતા જ અપનાવો આ 3 ઉપાય, નહી તો તમારી કિડની સડી જશે

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2024 (14:49 IST)
યૂરિન ઈંફેક્શન તમારા પેશાબ, બ્લેંડર અને કિડનીને સંક્રમિત કરી શકે છે. તેનાથી તમને પેશાબમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. જાણો તેનાથી બચવાના ઉપાય શુ છે. 
 
 
યૂરિન ઈફેક્શનનો ઘરેલુ ઉપાય 
 યૂરિન ઈફેક્શન એક કોમન પ્રોબ્લેમ છે. જેનાથી મોટેભાગે મહિલાઓ પ્રભાવિત થાય છે. તેના અનેક કારણો હોઈ શકેછે. જેને નજરઅંદાજ્જ કરવાથી તમને અનેક ગંભીર સમસ્યઓ થઈ શકે છે. 
 
 
યૂરિન ઈફેક્શન શુ છે ?
જ્યારે બેક્ટેરિયા મૂત્રમાર્ગમાં પ્રવેશ કરે છે અને મૂત્ર પથને સંક્રમિત કરે છે તો યૂરિન ઈંફેક્શન થાય છે.  તેનાથી તમને પેશાબ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ કિડની અને બ્લેંડરને પણ સંક્રમિત કરી શકે છે. 
 
યૂરિન ઈંફેક્શનના લક્ષણ 
 
Neurologist ડોક્ટર મુજબ યૂરિન ઈંફેક્શનના  લક્ષણોમાં પેશાબ કરતી વખતે દુખાવો થવો, ઠંડી લાગીને તાવ આવવો, પેશાબમાં લોહી આવવુ અને વારે ઘડીએ પેશાબ આવવી વગેરેનો સમાવેશ છે. 
 
 ઠંડી સાથે તાવ 
જો તમને ઠંડી સાથે તાવ છે તો આ સંકેત છે કે યૂરિનનુ ઈંફ્કેશન કિડની સુધી પહોચી ગયુ છે તેથી સતર્ક રહો. 
 
પાણી પીવો 
યૂરિન ઈફ્કેશનથી બચવા કે જલ્દી સાજા થવા માટે તમારે પાણીનુ વધુથી વધુ સેવન કરવુ જોઈએ. રોજ બે થી ત્રણ લીટર પાણી પીવો. 
 
એલ્કલાઈન વસ્તુઓનુ સેવન કરો  
એસિડિક એનવાયરમેંટમાં બેક્ટેરિયા વધે છે. તેથી તમારે એલ્કલાઈન વસ્તુઓ જેવુ કે કેળા, સફરજન, મટર અને પાલક નુ વધુથી વધુ સેવન કરવુ. 
 
ક્રૈનબેરીનો રસ પણ કામ લાગશે 
યૂટીઆઈ ઈફેક્શન બેક્ટેરિયાને કારણે વધુ હોય છે. તેથી તમારે જલ્દી આરામ મેળવવા માટે ક્રૈનબૈરીનો રસ પીવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુટ્યુબર શાદાબ જકાતીએ કોર્ટમાં માફી માંગી, જામીન પર મુક્ત થયા, જાણો કોણે નોંધાવી FIR.

દેશનો સૌથી મોટો હાઇ-ટેક લોકો શેડ અને તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ વિશાળ રેલ્વે સ્ટેશન કચ્છ માટે એક નવી ઓળખ બનાવશે

ભોપાલમાં બાળકી પર બળાત્કારનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પગમાં ગોળી વાગી.

Gujarat News: પ્રોજેક્ટ વિશ્વાસ શું છે ?જે ગુજરાત પોલીસ માટે બનવા જઈ રહ્યું છે 'બ્રહ્માસ્ત્ર', જાણો વિગતવાર

WPL Auction 2026 Live: આશા શોભના બની કરોડોની માલિક, UPW એ 1.10 કરોડમાં ખરીદી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments