Webdunia - Bharat's app for daily news and videos

Install App

પથારી પર જતા 30 મિનિટ પહેલા કરો આ 8 કામ, ઘટશે વજન

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (11:50 IST)
વજન ઘટાડવાના જુદા-જુદા તરીકા હોય છે. તેનામાંથી એવી તરીકા છે જે રાત્રે અજમાવી શકો છો. જો અમે રાત્રે સૂતાથી 30 મિનિટ પહેલા આ તરીકાને અજમાવે છે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે પથારી પર જતા પહેલા કરાવતી આ 8 એક્ટીવિટિજ જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 
1. દૂધના ફાયદા 
સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ડાઈજેશન સારું કરે છે. તેમાં ઉંઘ સારી આવે છે. અને વજન કંટ્રોલ હોય છે. 
2. વૉક કરવાના ફાયદા 
સૂતાથી અડધા કલાક પહેલા 20 કે 30 મિનિટની વૉલિંગ પર જાઓ. તેનાથી ભોજન ડાઈજેસ્ટ થશે અને વજન ઘટાડવામાં મદદ મળ્શે 
3. મસાજના ફાયદા 
રેગ્યુલર સૂતા પહેલા હાથ-પગની માલિશ કરો. તેનાથી મસલ્સ સ્ટાંગ થશે અમે એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. 
4. દહીંના ફાયદા 
રોજ સૂતા પહેલા એક વાટકી ઓછું ફેટવાળું દહીં ખાવો. તેમાં રહેલ પ્રોટીન મસલ્સ બિલ્ડ કરશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. 
5. કાળી મરીના ફાયદા 
રાત્રે ભોજનમાં કાળી મરીનો ઉપયોગ કરો. તેમાં બર્નિંગ પ્રાપર્ટી હોય છે. સાથે જ આ મેટાબૉલિક રેટને પણ વધારે છે. 
6. એલોવેરા જ્યૂસના ફાયદા 
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી ડાઈજેશન સુધરશે અને વજન ઘટાડવામાં મદદ મળશે. 
7. ગ્રીન ટીના ફાયદા  
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી મેટાબૉલિજ્મ રેટ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 
8. યોગના ફાયદા 
સૂતા પહેલા શવાસન કે હળવી સ્ટ્રેચિંગ કરો. તેનાથી બોડીનો એક્સ્ટ્રા ફેટ બર્ન થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments