rashifal-2026

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (09:22 IST)
saunf water

Weight Loss Drink - પેટ પર લટકતી ચરબી  ઘણીવાર લોકો માટે શરમનું કારણ બની જાય છે. લોકો શરીરમાં જામેલી વધારાની ચરબીને દૂર કરવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેમને ધારેલા પરિણામ પ્રાપ્ત મળતા નથી. જો તમે  એક્સરસાઇઝની સાથે આ નેચરલ ડ્રિંકને તમારા ડાયેટનો હિસ્સો બનાવશો તો તમારા શરીરમાં જમા થયેલી જિદ્દી ચરબી ઝડપથી બર્ન થવા લાગશે. ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણું તમારા ઓવરઓલ હેલ્થને પણ ઘણી હદ સુધી બુસ્ટ કરી શકે છે.
 
રોજ  પીવો વરિયાળીનું પાણી
વરિયાળીના પાણીમાં જોવા મળતા તમામ પૌષ્ટિક તત્વો તમારા વજન ઘટાડવાના પ્રયત્નોને ઘણી હદ સુધી સરળ બનાવી શકે છે. તમે વરિયાળીનું પાણી પીને તમારા શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવી શકો છો. પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે વરિયાળીના પાણીને પણ આહારમાં સામેલ કરી શકાય છે. એક મહિના સુધી દરરોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી તમને આપોઆપ પોઝીટીવ અસરો જોવા મળશે. 
 
વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું
વરિયાળીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં બે કપ પાણી ઉકાળો. હવે આ પાણીમાં અડધી ચમચી વરિયાળી નાખો. જ્યારે આ પાણી ઉકળે અને અડધું થઈ જાય, ત્યારે તેને એક કપમાં ગાળી લો. વરિયાળીના પાણીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો. વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે તમારી સવારની દિનચર્યામાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ.
 
વધતા વજનને કંટ્રોલમાં રાખવું છે જરૂરી 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે તમારા વધતા વજનને સમયસર કાબુમાં નહી રાખો તો તમે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્લીપ એપનિયા, ફેટી લિવર, સ્ટ્રોક અને હાર્ટ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બની શકો છો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

IndiGo Flights LIVE Updates: ઈડિગોની આજે 400 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ, દિલ્હી એયરપોર્ટથી બધી ઘરેલુ ઉડાન રદ્દ, બીજી ફ્લાઈટ્સના રેટ આસમાન પર

Dhanbad Gas Leak: ત્રણ સ્થળોએથી પાણી લીકેજ, બે લોકોના મોત... 6,000 લોકો જોખમમાં; ગભરાયેલા પરિવારો ભાગી ગયા

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

આગળનો લેખ
Show comments