Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (09:22 IST)
saunf water

Weight Loss Drink - પેટ પર લટકતી ચરબી  ઘણીવાર લોકો માટે શરમનું કારણ બની જાય છે. લોકો શરીરમાં જામેલી વધારાની ચરબીને દૂર કરવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેમને ધારેલા પરિણામ પ્રાપ્ત મળતા નથી. જો તમે  એક્સરસાઇઝની સાથે આ નેચરલ ડ્રિંકને તમારા ડાયેટનો હિસ્સો બનાવશો તો તમારા શરીરમાં જમા થયેલી જિદ્દી ચરબી ઝડપથી બર્ન થવા લાગશે. ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણું તમારા ઓવરઓલ હેલ્થને પણ ઘણી હદ સુધી બુસ્ટ કરી શકે છે.
 
રોજ  પીવો વરિયાળીનું પાણી
વરિયાળીના પાણીમાં જોવા મળતા તમામ પૌષ્ટિક તત્વો તમારા વજન ઘટાડવાના પ્રયત્નોને ઘણી હદ સુધી સરળ બનાવી શકે છે. તમે વરિયાળીનું પાણી પીને તમારા શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવી શકો છો. પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે વરિયાળીના પાણીને પણ આહારમાં સામેલ કરી શકાય છે. એક મહિના સુધી દરરોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી તમને આપોઆપ પોઝીટીવ અસરો જોવા મળશે. 
 
વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું
વરિયાળીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં બે કપ પાણી ઉકાળો. હવે આ પાણીમાં અડધી ચમચી વરિયાળી નાખો. જ્યારે આ પાણી ઉકળે અને અડધું થઈ જાય, ત્યારે તેને એક કપમાં ગાળી લો. વરિયાળીના પાણીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો. વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે તમારી સવારની દિનચર્યામાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ.
 
વધતા વજનને કંટ્રોલમાં રાખવું છે જરૂરી 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે તમારા વધતા વજનને સમયસર કાબુમાં નહી રાખો તો તમે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્લીપ એપનિયા, ફેટી લિવર, સ્ટ્રોક અને હાર્ટ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બની શકો છો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments