Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણથી લઈને પાચન તંત્ર મજબૂત કરવા સુધી આ શાક આપે છે ગજબના ફાયદા

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (16:02 IST)
તમે ટીંડોળાનુ શાક તો ખાધુ હશે પણ શું તમે તેના ફાયદા વિશે જાણો છો? આ શાકનો આયુર્વેદિક મહત્વ પણ છે આયુર્વેદમાં તેને બિંબી ફળના રૂપમાં ઓળખાય છે. આમ તો વૈજ્ઞાનિક નામ કોકસીનિયા કૉર્ડિફોલિયા છે. કહેવાય છે કે સૌથી પહેલા આ શાકની ઉપજ અફ્રીકા અને એશિયામાં કરાઈ છે. અત્યારે તો આશરે દરેક જગ્યા મળી જાય છે અને સરળતાથી મળી જાય છે. આ શાકમાં ઘણા પોષક તત્વ અને ખનિજ હોય છે. જે સ્વાસ્થય માટે લાભદાયક હોય છે. તેમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર, આયરન, વિટામિન બી 1, વિટામિન બી 2, કેલ્શિયમ, પોટેશિયમ, થાયમિન વગેરે મળે છે. આ શાકનો સેવન સ્વાસ્થય સંબંધી ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. ગરમીન દિવસમાં આ સરળતાથી મળતી શાક છે. આવો જાણીએ તેના ફાયદાના વિશે...  
 
વજન ઓછું કરવામાં ઉપયોગી આજકાલ જાડાપણ કે વજન વધી જવુ એક સામાન્ય સમસ્યા થઈ છે. જેનાથી ઉબરવા માટે લોકો જુદા-જુદા ઉપાય કરે છે. ટીંડોળાને વજન ઓછું કરવામાં ઉપયોગી ગણાય છે. કારણકે તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જો તમે તમારા ભોજનમાં નિયમિત રૂપથી થોડા ટીંડોળાનુ શાક શામેલ કરો છો તો વજન સંતુલિત કરવામાં મદદ મળી શકે છે. 
 
થાકને દૂર કરે 
ટીંડોળામાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે થાક દૂર કરવામાં મદદ કરે છે. વિશેષજ્ઞ કહે છે કે શરીરમાં આયરનની કમી થાકનો કારણ હોય છે. તેથી આ જરૂરી છે કે તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે 
ટીંડોળાને તમારી ડાઈટમાં શામેલ કરવું. 
 
પાચન તંત્ર સ્વસ્થ રાખે 
ટીંડોળા ફાઈબરથી પરિપૂર્ણ હોય છે. તેથી તેને પાચન તંત્ર માટે સારું ગણાય છે. ટીંડોળાના સેવનથી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેનાથા કબ્જ,  ગૈસ, પેટના દુખાવા,  એંઠન અને ઝાડા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.   
 
આ સમસ્યાઓમાં પણ ફાયદકારી ટીંડોળા
પોટેશિયમથી સમૃદ્ધ હોય છે જેને હૃદય સ્વાસ્થય માટે સારું ગણાય છે. તે સિવાય તેમાં રહેલ કેલ્શિયમ હાડકાઓને મજબૂત બનાવે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments