Webdunia - Bharat's app for daily news and videos

Install App

તલ ગોળના લાડું ખાવાથી થશે 5 ચમત્કારિક આરોગ્ય લાભ

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (00:17 IST)
મકર સંક્રાતિના સમયે તલ ગોળના લાડું ઘરેઘરે બને છે. આ સ્વાદમાં તો મજેદાર હોય જ છે, આરોગ્ય માટે પણ ઘણા રીતે ફાયદાકારી હોય છે. વિશ્વાસ નહી હોય તો જાણો આ 5 ફાયદા 
1. તલના લાડું પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. આ કબ્જ, ગૈસ અને એસિડીટીને ખત્મ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદગાર હોય છે. 

મકર સંક્રાતિ પર આ સુંદર પોસ્ટરથી આપો મિત્રોને શુભકામના

2. ઠંડીના મૌસમમાં ખાતા પર તલના લાડું ઠંડીના દુષ્પ્રભાવનથી બચાવે છે અને શરીરમાં જરૂરી ગર્મી પેદા કરવામાં ખાસ મદદ કરે છે. ભૂખ વધારવા માટે પણ આ અસરકારક છે. 
 
3. મહિલાઓમાં થતી માસિક ધર્મ સંબંધ પરેશાનીમાં આ લાભકારી હોય છે. ન માત્ર આ દુખાવામાં આરામ આપે છે. પણ માસિક ધર્મને પણ નિર્બાધ કરે છે. 

આ પકવાનો વગર અધૂરો છે મકર સંક્રાતિનો તહેવાર, વાંચો 7 ડિશેસ બનાવવાની સરળ વિધિ

4. આ પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂકા મેવા અને ઘીનો પ્રયોગ કરી બનાવવાના કારણે આ ખૂબ પૌષ્ટિક હોય છે અને વાળ અને ત્વચા માટે ખાસ રૂપથી ફાયદાકારી સિદ્ધ હોય છે. 

Makar Sankranti 2020- મકર સંક્રાતિના જુદા-જુદા 10 નામ, મહત્વ અને પૌરાણિક માન્યતા

5. તનાવને ઓછું કરવા માટે તલના લાડુંનો સેવન કરાય છે કારણકે તલ અને ગોળના સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments