Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teeth Health - જાણો દાંત શા માટે થઈ જાય છે પીળા આ રીતે કરવી સારવાર

Webdunia
સોમવાર, 12 એપ્રિલ 2021 (20:51 IST)
દાંતના પીળા પડવું કોઈ નવી સમસ્યા નહી છે. દુનિયામાં સામાન્ય રીતે બધા લોકો આ સમસ્યાથી પસાર હોય છે. દાંત અમારી પર્સનેલિટીનો મુખ્ય ભાગ હોય છે. તેથી લોકો તેને આરોગ્યકારી સાફ, સફેદ અને સુંદર રાખવાની કોશિશ કરે છે. પીળા દાંતથી છુટકારો મેળવા માટે હમેશા ટીથ વાઈટનિંગનો સહારો લે છે. પણ ઘણા લોકો આ તરીકા પર વિશ્વાસ નહી કરે છે. કારણ કે તેમનો માનવું છે કે તેનાથી દાંતના આરોગ્યને પણ નુકશાન પહોંચે છે. તે સિવાય પણ રીત છે તેનાથી દાંતને સફેદ અને ચમકદાર બનાવી શકાય  છે. 
તેની સારવાર કરવાથી પહેલા જરૂરી છે કે અમે તેના કારણ પણ જાણીએ. 
- વધારે કૉફી અને કાર્બ યુક્ત આહાર 
- દાંતના સતત ઉપયોગના કારણે ઈનેમલનો પાતળું થવું. 
- ચમ્મચમાં હળદર પાઉડર અને ગિલાસમાં રાખેલું હળદર પાણી. 
- ઉમ્રની સાથે દાંતનો પીળું પડી જવું. 
- કોઈ દવાના રિએક્શનના કારણથી 
 
આ રીતે મેળવો સફેદ અને સ્વસ્થ દાંત 
1. સફરજનનો સિરકો- એક અભ્યાસ પ્રમાણે સફરજનનો સિરકો દાંતને સફેદ કરવામાં ફાયદાકારી જરૂર સિદ્ધ થઈ શકે છે. પણ તેનો ઉપયોગ ન્યૂનતમ માત્રામાં થવું જોઈએ 
 
અને નિયમિત નહી થવું જોઈએ કારણકે આ દાંતની સતહને નુકશાન પહોંચાડે છે. 
2. બ્રશ કરવું- સ્વસ્થ દાંતને સફેદ કરવાનો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. 
3. સ્વસ્થ ડાઈટ વિટામિન સી, ફાઈબર, ફળ અને શાકથી ભરપૂર ડાઈટ લેવી જોઈએ. આ તમારા દાંતના સ્વાસ્થયની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારી સિદ્ધ થશે. બેરીજ, કૉફી, ચુકંદર જેવી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments