Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા સાથે ગળ્યા બિસ્કિટ ખાવાથી થાય છે આ નુકશાન

Webdunia
રવિવાર, 12 મે 2019 (04:08 IST)
ચા સાથે ચાર-પાંચ મીઠા બિસ્કીટ ખાઈ રહ્યા છો? સાવધાન.. શું તમને ખબર છે કે એ તમારા દાંતના સ્વાસ્થય બગાડી શકે છે. દરેક વાર ભોજન કર્યા પછી જો તમે ગળ્યું ખાવાની ટેવ છે તો તમે ધીમે-ધીમે તેના એડિક્ટ થઈ જાઓ છો. "લિક દ શુગર હેબિટ" ચોપડીની લેખિકા મુજબ વધારે ખાંડના સેવનથી તમારી રોગપ્રતિરોધક ક્ષમત ઓછી હોય છે. શરીરમાં ખનિજ લવણનો સ્તર અસંતુલિત હોય છે. 
આ હાઈપર એક્ટીવિટીના કારણ બને છે. અમે જે પણ ખાઈ છે બધામાં શુગર હોય છે. આજકાલ ખાદ્યપદાર્થોમાં તો વધારે માત્રામાં હોય છે. તેના સેવન અમે ધીમે-ધીમે ઘણા સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ તરફ લઈ જાય છે. 
કરચલીઓ પડવી
ખીલની સમસ્યા માત્ર ત્રણ ગ્રુપના લોકોમાં જ નહી હોય છે. કરચલીઓ માત્ર મોટી ઉમરના લોકોના ચેહરા પર જ નથી હોય. ખાનપાનની ખોટી ટેવના કારણે ખીલ અને ચેહરા પર જલ્દી કરચલીઓ આજકાલ સામાન્ય વાત છે. રિફાઈંડ શુગરમાં કોઈ પૌષ્ટિક તત્વ નહી હોય છે. તેનાથી ત્વચા પર જલ્દી કરચલીઓ હોય છે. 
ALSO READ: હેલ્થ કેર - હળદરવાળું દૂધ છે ગુણકારી
ભોજનમાં ઓછી શુગર અને વસાયુક્ત વસ્તુઓનો ઉપયોગ અમારી પાચન ક્રિયાને ચુસ્ત કરે છે. પોષક તત્વોથી ભરપૂર ભોજન ખાવું ન માત્ર અમને સ્વસ્થ રાખે છે પણ તેનાથી અમારી ત્વચા પણ ચમકદાર બને છે. 
 
દાંતના નુકશાન- દાંત જલ્દી પડવું, દાંતોના પીળા થવું, તેના પર ડાઘ પડવું આ બધાના કારણ થઈ શકે છે. ખાંડમાં સુક્રોજ દાંતના નુકશાનના કારણ બની શકે છે. ગળ્યું ખાવાથી દાંતના સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. 
ALSO READ: સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો
ભોજનમાં શુગરની માત્ર વધારે લેવાથી ન માત્ર જાડાપણું વધે છે. પણ ઈંસુલિનની માત્રા પણ શરીરમાં વધવા લાગે છે. વધારે શુગર લેવાથી લોહીમાં શુગરનો સ્તર વધી જાય છે અને રક્તકોશિકામાં ઈંસુલિનના દબાણ વધી જાય છે. સામાન્ય રીતે શુગરને એક એડિક્ટિવ ડ્રગ ગણાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'પપ્પા છે તો દુનિયા છે!' પિતાનો જીવ બચાવવા દીકરીઓએ આપ્યું કિડની અને લિવરનું અમૂલ્ય દાન

ચોમાસાની ગતિ અટકી ગઈ છે! 22 જૂન પછી રાહતની અપેક્ષા છે. વરસાદ કેમ બંધ થયો છે તે જાણો.

દેશમાં ચોમાસાનું સંકટ વધુ ઘેરું બન્યું: જૂનમાં 42% ખાધ હતી, અને જુલાઈમાં પુનઃપ્રાપ્તિ મુશ્કેલ છે

કોલકાતામાં CISF જવાનની ધરપકડ: લગ્નનું વચન આપી મહિલા પર દુષ્કર્મ અને વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ

વોજિન્હા કોણ છે? રાતોરાત 50 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા, 40 વર્ષીય ગોલકીપર વૈશ્વિક સ્ટાર બની ગયા છે

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments