rashifal-2026

ચા પીવાના શોખીન છો તો ખુશ થઈ જાઓ, આ ફાયદા તેને અમૃત બનાવશે

Webdunia
રવિવાર, 17 જૂન 2018 (07:54 IST)
એક શોધ પ્રમાણે આ વાત સામે આવી છે કે ચાની પત્તીથી નિકળતા નેનો પાર્ટિકલ ફેફસાંના કેંસરની કોશિકાઓને વધવાથી રોકે છે. આમ તો ચાની પત્તીમાં પૉલીફેનોલ્સ, અમીનો એસિડ, વિટામિંસ અને એંટી ઓક્સીડેટસ જેવા તત્વ હોય છે. "એપ્લાઈડ નેનો મેટેરિયસલ્સ" જર્નલમાં પ્રકાશિત આ શોધમાં મળ્યું કે નેનો પાતિઅકલ ફેફસાંના કેંસરની 80 ટકા કોશિકાઓને નષ્ટ કરે છે. 
આ શોધ નેનો પાર્ટિકલ પર જોર આપે છે જે ક્વાંટમ ડાટ્સ કહેલાવે છે. આ શોધને કરનાર અને યૂકેના "સ્વાનસી યુનિવર્સિટી" માં પ્રોફેસર સુદ્જાગર પિચેમુથ કહે છે કે અમારી શોધ પહેલા કરતા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે ઈમરાન ખેડાવાલા ? જેમણે ગુજરાત સરકારના કર્યા વખાણ, BJP એ વિડીયો પોસ્ટ કરીને બનાવ્યો માહોલ

10,000 ના ATM વિડ્રોલમાં થઈ ગડબડી, 9 વર્ષ પછી વ્યક્તિને મળ્યા ૩.28 લાખ રૂપિયા, સુરતનો મામલો

Gujarat Uniform Civil Code - ગુજરાતમાં એક થી વધુ લગ્ન 7 વર્ષની જેલ, લિવ-ઈન રજિસ્ટ્રેશન અનિવાર્ય, જાણો UCC બિલની મહત્વની બાબતો

ગુજરાત સરકારની વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક યોજના

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments