Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ લક્ષણો બતાવે છે કે તમને થાઈરૉઈડ તો નથી ને !!

Webdunia
શનિવાર, 8 એપ્રિલ 2017 (21:05 IST)
થાઈરોઈડ શરીરના સિસ્ટમને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. આ હાર્મોનને ગડબડી આવતા શરીઅમાં અનેક પરેશાનીઓ અને ફેરફાર આવી જાય છે. આ લક્ષણોથી તેના વિશે જાણી શકાય છે અને યોગ્ય સમય પર

સારવારથી આ રોગથી થનારી મુસીબતોથી છુટકારો મેળવી શકાય છે.  આવો જાણીએ આના લક્ષણો વિશે જેના પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. 
 
1. કોઈ ભારે કામ ન કરવા છતા પણ તમે થાક અનુભવો અને દિવસભર સુસ્તી બની રહે તો થાઈરોઈડની તપાસ જરૂર કરાવો 
2. જમ્યા પછી પણ ભૂખ અનુભવવી પણ થાઈરોઈડનુ કારણ હોયી શકે છે. 
3. શરીરમાં અચાનક લોહીનુ દબાણ વધી જાય તો તમે થાઈરોઈડના શિકાર છો. આવામાં તપાસ જરૂર કરાવો 
4. વાળ ઝડપથી તૂટવા અને ખરવાનુ મુખ્ય કારણ પણ થાઈરોઈડ હોઈ શકે છે. 
5. ડાયેટનુ પુર્ણ ધ્યાન રાખવા છતા પણ વજન ઝડપથી ઘટી રહ્યુ છે તો તમારા આરોગ્ય તરફ ધ્યાન જરૂર આપો. જેનુ કારણ થાઈરોઈડ પણ હોઈ શકે છે. 
6. કારણ વગર તનાવમાં રહેવુ અને ખુદને દુ:ખી અનુભવી રહ્યા છો તો થાઈરોઈડની તપાસ જરૂર કરાવો 
7. તમારી આજુબાજુની વસ્તુઓ ભૂલી જવી અને મગજ પર વધુ જોર નાખવુ પણ થાઈરોઈડનુ કારણ હોઈ શકે છે. 
8. જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ બ્લીડિંગ કે દુખાવો થાય તો તમારી તપાસ જરૂર કરાવો 
 
શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અનુભવો તો ડોક્ટરી તપાસ જરૂર કરાવો. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments