Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાળાની ગરમીથી બચવાના 10 સરળ ઉપાય

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:44 IST)
ઉનાળાની ઋતુમાં થોડીક બેદરકારી લૂ  લાગવાના કારણ બની શકે છે. આ સમયે ચેહરા લાલ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને ચકકર આવવા જેવા  લક્ષણો થાય છે. લૂથી બચવા માટે આ ઉપાયોને અજમાવી શકાય  છે.
 
નાશ્તા- ઘરેથી નિકળતા પ હેલા નાસ્તો કરીને જાઓ. ખાલી પેટ રહેવાથી વધારે કમજોરી રહે છે. 
 
આમલી- આમલીનુ  પાણી પીવુ  લૂમાં લાભદાયક હોય છે. આમલીને  પાણીમાં પલાળીને એમાં થોડા ગોળ મિક્સ કરી લો. એનુ  પાણી પીવું આમલીના ગૂદાને હાથ અને પગ તળે મસળો. એક ગ્લાસ લીંબૂ પાણીમાં મીઠું અને ખાંડ નાખી રોજ લો. 
 
તરલ  પદાર્થ - તરલ  પદાર્થ વધારે લો. સાથે પાણીની બોટલ જરૂર રાખો. 
 
કેરી(કાચા આમ) લૂથી બચવા કરીનું પના( કાચી કેરીનું ( જ્યુસ) ખૂબ કારગર ઉપાય છે.
 
ડુંગળી- ગરમીમાં રોજ બે ડુંગળી ખાવી . આ શરીરને ઠંડું  રાખે અને લૂ લાગવાથી  બચાવે છે. 
 
તુલસી- તુલસીના પાનના રસ ખાંડમાં મિક્સ કરી પીવુ  જોઈએ. આથી લૂ નથી લાગતી અને લૂ લાગી હોય તોય પણ આરામ મળે છે. 
 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments