Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips for Corona : કોવિડ-19ને માત આપશે આ 7 ઉપાય

Webdunia
ગુરુવાર, 25 જૂન 2020 (13:44 IST)
1 - મોટેભાગે આ બીમારી ઘરેલુ ઉપાય, વરાળ લેવી, કોગળા કરવા, કાઢો પીવો અને તાવ આવતા ક્રોસિન અને મલ્ટી વિટામીન લેવાથી ઠીક થઈ જાય છે. 
2 - જો ગંધ અને સ્વાદને ઓળખવાની તમારી ક્ષમતા નષ્ટ થઈ ગઈ છે, તો કોવિડ -19 શરીરમાંથી નીકળી જતા જ આ સ્વાદ અને ક્ષમતા પરત આવી જાય છે     તેથી તેની ચિંતા ન કરો.
3 - 10 દિવસ ખૂબ જટિલ છે. આ સમય દરમિયાન તમે અન્યને ચેપ લગાવી શકો છો. તેથી દરેકથી અંતર રાખો.
4 - તમારા કપડા અને ફૂડ પ્લેટો જાતે ધોઈ લો અથવા એવી વ્યવસ્થા કરો કે તે ઘરના અન્ય લોકોની વસ્તુઓમાં તે મિક્સ ન થઈ જાય.
5 - જો શ્વાસની તકલીફ રહે તો ડૉક્ટરનો સંપર્ક કરો. કારણ કે ઘરે શ્વસન સમસ્યાઓ હલ થઈ શકતી નથી. એક ઓક્સીમીટર (Oximeter)ઓક્સિજન     માપવાનુ નાનુ મશીન જરૂર ખરીદી રાખો. અને જો 93 કરતા ઓછું આવે તો ડોક્ટરને કોલ કરો. 
6 - જો બધા લક્ષણો ન હોય અને ટેસ્ટ પણ ન કરાવી શકો તો પણ તમારો ઘરેલું ઉપચાર એ જ રીતે કરો જેવો  કોવિડ દર્દી કરે છે. 
7 - તમારી ઇચ્છાશક્તિ (Will power) ને મજબૂત  રાખો, તેનાથી અડધા રસ્તો પાર થઈ જાય છે. બાકીનું કામ સમય અને દવાનું  છે.
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments