Biodata Maker

હઠીલી શરદી થઈ છે? તો આ 6 ઘરેલૂ ઉપાય તરત અજમાવો

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (17:29 IST)
શું તમે ખૂબ શરદી થઈ છે, જે જવાનો નામ નહી લઈ રહ્યુ છે તો? તો અમારા જણાવેલ ઉપાય તરત અજમાવો. તમને શરદીની સમસ્યાથી તરત જ રાહત મળવામાં મદદ મળશે. 
 
1. શરદી થતા પર કાલી મરી, ગોળ અને દહીં મિક્સ કરી ખાવો. તેનાથી બંદ નાક ખુલે છે. 
2. દરરોજ રાત્રે ઉકાળી-ઉકાળીને અડધું હૂંફાણા પાણી પીવાથી જલ્દી ફાયદો થશે. 
3. સૂંઠ, પિપ્પલી, વેળનો પલ્પ અને મુનક્કાનો એક ચોથાઈ થયા સુધી પાણીમાં ઉકાળો. તેને ગાળીને આટલું જ સરસવનો તેલ નાખી પછી ઉકાળો. જ્યારે પાણી હવામાં ઉડી જાય ત્યારે તેન ઠંડુ કરી લો. પછી આ મિશ્રણની એક ટીંપા નાખો. આવું કરવાથી શરદીથી સતત ચાલતી છીંક બંદ થશે. 
4. દૂધમાં જાયફળ, આદું અને કેસર નાખી ખૂબ ઉકાળો. જ્યારે અડધું થઈ જાય તો હૂંફાણુ કરીને પીવો. શરદીમાં તરત આરામ મળશે. 
5. સાત-આઠ કાળી મરીને ઘીમાં તડકાવી લો અને તરત ખાઈ જાઓ ઉપરથી ગરમ દૂધ કે પાણી પી લો. શરદીથી લડવાની શક્તિ વધશે અને કફ ખુલશે. 
6. પાનના રસમાં લવિંગ કે આદુંનો રસ મિક્સ કરો પછી તેને મધની સાથે પીવો શરદી દૂર થશે.  
7. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજીનામુ આપો નહી તો... પ્રકાશ આંબેડકરની PM Modi ને સીધી ધમકી, શુ Epstein Files સાથે છે કોઈ કનેક્શન ?

31 માર્ચ પછી તમારા PPF અને સુકન્યા ખાતા નિષ્ક્રિય થઈ જશે. શું તમે આ ભૂલ કરી રહ્યા છો?

Cooking oil expensive: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે તેલના ભાવ વધી રહ્યા છે.

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલી, નિર્લિપ્ત રાય અને શમશેર સિંહને મળી નવી જવાબદારી

ઈરાન અને આરબ દેશોને મોટો ફટકો, અમેરિકાએ રશિયાને છૂટ આપી; પુતિન 30 દિવસ માટે ભારતને તેલ વેચી શકે છે

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments