Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈ કોલેસ્ટ્રોલ લોહીને બનાવી દે છે ઘટ્ટ અને ચિકણુ, આ અંકુરિત અનાજ ધમનીઓમાંથી બહાર કાઢશે ગંદકી

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2023 (10:24 IST)
Sprouted moong
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ - તમે જે ખાવ છો તેમાંથી નીકળનારા કણોને શરીર પચાવવામાં લાગી જાય છે. પણ જ્યારે તમે ફૈટથી ભરપૂર વસ્તુઓનુ વધુ સેવન કરો છો તો તેમાથી નીકળનારા બેડ ફેડ અને ટ્રાઈગ્લિસરાઈડ ધમનીઓમાં જઈને ચોંટવા માંડે છે અને લોહીના રસ્તા રોકવા માંડે છે. તેનાથી બ્લોકેજનો ખતરો ઝડપથી વધી જાય છે અને દિલ પર બ્લડને પંપ કરવાનુ પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં અંકુરિત મગનુ સેવન લાભકારી (Sprouted moong for high cholesterol) થઈ શકે છે. કેમ અને કેવી રીતે આવો જાણીએ તેના વિશે...  
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ ખાવાના ફાયદા  - Sprouted moong for high cholesterol in gujarati 
અંકુરિત મગને ખાવા હાઈ કોલેસ્ટ્રોલમાં તેથી લાભકારી છે કારણ કે મગ ફાઈબર અને રફેજથી ભરપૂર હોય છે અને ધમનીઓમાં બ્લોકેજનુ કારણ બને છે. આ ઉપરાંત અંકુરિત મગમાં કેટલાક એવા ક્લીનજિંગ એજંટ હોય છે જે ધમનીઓને સાફ કરે છે. ફાઈબર જે એક સ્ક્રબની જેમ કામ કરે છે. ધમનીઓમાં જમા ગંદકીને ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે. 
 
દિલ માટે લાભકારી છે અંકુરિત મગ 
 
ફણગાવેલા મગમાં વિટામિન A સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે રક્તવાહિનીઓને ખોલે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ રીતે ફણગાવેલો મૂંગ ધમનીઓ માટે ફાયદાકારક છે.
 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ કેવી રીતે ખાવા જોઈએ 
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ તમે અનેક રીતે ખાઈ શકો છો. તમારે આટલુ કરવાનુ છે કે મગ પર મીઠુ નાખો અને ડુંગળી અને ટામેટા મિક્સ કરીને તેને ખાવ. તમે અંકુરિત મગનુ સૂપ પણ બનાવીને પી શકો છો. તો હવે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી આજથી જ અંકુરિત મગ ખાવા શરૂ કરી દે પછી તેના ફાયદા જુઓ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

ધર્મ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments