Webdunia - Bharat's app for daily news and videos

Install App

નસકોરા બોલાવવાની સમસ્યાને દૂર કરવા આ 7 ઉપાય અજમાવો

Webdunia
રવિવાર, 23 સપ્ટેમ્બર 2018 (08:46 IST)
અનેક લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે. તેનાથી તમારી ઉંઘ તો વારે ઘડીએ ખુલે જ છે સાથે જ આસપાસ સૂતા લોકોને પણ ચિંતાનો સામનો કરવો પડે છે. તમારી આ આદત અનેકવાર શરમજનક બની જાય છે. જો તમે નસકોરાને દૂર કરવા માટે દરેક પ્રયત્ન કરી ચુક્યા છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવીશુ, જે મદદ લઈને તમે નસકોરાની સમસ્યાથી બચી શકો છો. 
1. મધ - રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ ખાવ. આવુ કરવાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મળશે. 
 
2. યોગ - યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે.
જેનાથી નસકોરા દૂર થાય છે. 
ALSO READ: વિંછીયો પહેરવાના 5 ફાયદા
3. જાડાપણું - નસકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો. 
 
4. ડાબી પડખે સૂતાં - એવુ કહેવાય છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે. 
 
5. ગરમ પાણી - રાત્રે સૂતા પહેલા ગરમ પાણીનુ સેવન કરો. કારણ કે ગરમ પાણી પીવાથી ગળુ ખુલી જાય છે. 
ALSO READ: આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત
6. નાકને સાફ રાખો - નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો. 
 
7. ધૂમ્રપાન - ધૂમ્રપાન કરનારા લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો તમારા સારા સ્વાસ્થ્ય અને નસ્કોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments