Webdunia - Bharat's app for daily news and videos

Install App

નસકોરા બોલાવવાની સમસ્યાને દૂર કરવા આ 7 ઉપાય અજમાવો

Webdunia
રવિવાર, 23 સપ્ટેમ્બર 2018 (08:46 IST)
અનેક લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે. તેનાથી તમારી ઉંઘ તો વારે ઘડીએ ખુલે જ છે સાથે જ આસપાસ સૂતા લોકોને પણ ચિંતાનો સામનો કરવો પડે છે. તમારી આ આદત અનેકવાર શરમજનક બની જાય છે. જો તમે નસકોરાને દૂર કરવા માટે દરેક પ્રયત્ન કરી ચુક્યા છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવીશુ, જે મદદ લઈને તમે નસકોરાની સમસ્યાથી બચી શકો છો. 
1. મધ - રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ ખાવ. આવુ કરવાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મળશે. 
 
2. યોગ - યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે.
જેનાથી નસકોરા દૂર થાય છે. 
ALSO READ: વિંછીયો પહેરવાના 5 ફાયદા
3. જાડાપણું - નસકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો. 
 
4. ડાબી પડખે સૂતાં - એવુ કહેવાય છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે. 
 
5. ગરમ પાણી - રાત્રે સૂતા પહેલા ગરમ પાણીનુ સેવન કરો. કારણ કે ગરમ પાણી પીવાથી ગળુ ખુલી જાય છે. 
ALSO READ: આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત
6. નાકને સાફ રાખો - નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો. 
 
7. ધૂમ્રપાન - ધૂમ્રપાન કરનારા લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો તમારા સારા સ્વાસ્થ્ય અને નસ્કોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બિહાર સહિત 12 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં ભારે ગરમી પડશે.

IND A vs AFG A Highlights: ઈંડિયા A એ અફગાનિસ્તાન A ને હરાવ્યુ, 101 રનથી જીતી કરો યા મરો મેચ

"ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કરારની ખાતરી નથી," ડોનાલ્ડ ટ્રમ્પે પાછું વળ્યું

Ather EL01 બજાજ ચેતક અને TVS iQubeને ટક્કર આપવા આવી રહી છે! ₹1 લાખથી ઓછી કિંમતે મળશે ટચસ્ક્રીન ડિસ્પ્લે અને વોઇસ કમાન્ડ જેવી પ્રીમિયમ સુવિધાઓ

પતિ સાથે મસૂરી ફરવા ગઈ સોફ્ટવેયર એંજિનિયર પત્નીનુ મોત, રાત્રે બંને પીધો હતો દારૂ, 6 મહિના પહેલા થયા હતા લગ્ન

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

આગળનો લેખ
Show comments