Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમને પણ ભોજન કર્યા પછી ઉંઘ આવે છે તો જાણો શું છે કારણ

Webdunia
મંગળવાર, 25 જૂન 2019 (05:56 IST)
ભોજન કર્યા પછી ખાસ કરીને લંચ કર્યા પછી ઘણા લોકોકી સાથે આવું હોય છે કે તેને બહું ઉંઘ આવે છે શું તમારી સાથે પણ આવું હોય છે? જો હા તો શું તમે જાણો છો આવું શા માટે હોય છે? આવો અમે તમને જણાવીએ છે સરળ ભાષામાં તેને ફૂડ કોમા કહીએ છે. 
- જ્યારે તમે વધારે કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ખાવો છો તો તેનાથી શરીરમાં ઈંસુલિનની માત્રા વધી જાય છે. આવું થતા પર ઈંસુલિન કેટલાક એવા તત્વ બને છે 
 
જે સીધા બ્રેનમાં જઈને તમને એક સારું અનુભવ કરાવે છે જેનાથી ઉંઘ આવવા લાગે છે. 
 
- ભોજન જેટલો વધારે હેવી હોય છે, ઈંસુલિન પણ તેટલું વધારે બને છે. 
 
- એક્સપર્ટ મુજબ એવી સ્થિતિમાં અમે પોતે જ તેમના ખાન -પાન પર નજર રાખવાની જરૂર છે જેથી પૂરી પ્રોસેસ કંટ્રોલમાં રહે અને ભોજન પછી પણ ઉંઘ ન આવે. 
 
- પોતાને ખાનપાન પર નજર રાખવાના પ્રથમ ઉપાય છે કે જરૂરતથી વધારે ન ખાવું. લંચ હળવું કરવું અને થોડી થોડી વારમાં કઈક ન કઈક ખાતા રહેવું જેથી એક 
 
વારમાં વધારે ન ખાઈ શકીએ. 
 
- બીજો આ છે કે વધારે કાર્બોહાઈડ્રેટ અને ફેટ વાળી વસ્તુઓ ઓછી ખાઈને દરેક રીતના ન્યૂટ્રિએંટસથી ભરપૂર વસ્તુ ખાવી. 
 
- ભોજન પછી થોડા આંટા પણ મારવું જરૂરી હોય છે. 
 
- આમતો ડિનર પછી પણ આવું હોય છે. પણ રાતમાં સૂવો અમારી દૈનિક ક્રિયામાં શામેલ છે તો આ વાતની લાગણી અમે ઓછી હોય છે અને બપોરે અમે આ 
 
જોવાય છે કે અત્યારે તો અડધો દિવસ બાકી છે. 
 
- ડાયબિટીક પેશેંટસને આ વાતની કાળજી રાખવાની વધારે જરૂર હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments