Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર પીઠના બળે સૂવાથી મળે છે આ 5 ફાયદા

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (00:58 IST)
સૂવા માટે બધાનો પોત-પોતાનો તરીકો અને ટેવ હોય છે, જેના મુજબ તમે આરામદાયક અવસ્થામાં રહીને પૂરતીં ઉંઘ લઈ શકો છો. પણ જો તમે ખોટી રીતે સૂવો છો, તો આ તમારી ઉંઘ અને આરામની સાથે-સાથે તમારા સ્વાસ્થયને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પીઠના બળે સૂવું સારું અને આરામદાયક ગણાય છે અને આ આરોગ્યના નુકશાનથી પણ બચાવે છે. જાણો પીઠના બળે સૂવાથી 5 ફાયદા ALSO READ: પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)
 
1. કમરનો દુખાવાથી બચાવ- પીઠના પડખે સૂવો કમરને આધાર આપે છે, જેના કારણે કમરનો દુખાવો નહી હોય છે જો હોય પણ છે તો તેમાં ખૂબ આરામ મળે છે. 
2. ગરદનના દુખાવાથી રાહત- પીઠના પડખે સૂવાથી તમારી ગરદનને પણ યોગ્ય રીતે ઓશીંકાનો સપોર્ટ મળી જાય છે, તેથી ગરદનના દુખાવાથી પણ લાભ હોય છે. જ્યારે ખોટા રીતે સૂવાથી ગરદનને સપોર્ટ નહી મળતું. 
ALSO READ: ફણસના બીયડના આ 5 ચમત્કારિક ફાયદા તમે પણ જરૂર જાણો
3. આ રીતે સૂવાથી પેટની સ્થિતિ યોગ્ય હોય છે, જેના કારણે પેટમાં અમ્લીય રિસાવ નહી હોય કે તેમાં કમી આવે છે. 
4. કરચલીઓ ઓછી- જ્યારે તમે પીઠના પડખે સૂવાની જગ્યા ખોટી રીયે સૂવો છો, તો તમારા ચેહરા તે અનુરૂપ અવસ્થામાં હોય છે, અને તેના પર દબાણ અને  કરચલીઓ આવે છે. ખાસ કરીને લાંબા સમય સુધી આવું કરવાથી કરચલીઓ વધી શકે છે. ALSO READ: સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું
 
5. શરીર સુડોલ રહે છે- જ્યારે તમે લાંબા સમય સુધી તમારા શરીરને બેડોલ અને ખોટી અવસ્થામાં રાખો છો તો શરીર બેડોલ થવું સ્વભાવિક છે. તેનો એક કારણ આ પણ છે કે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા શરીર વિકાસ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments