Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર પીઠના બળે સૂવાથી મળે છે આ 5 ફાયદા

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (00:58 IST)
સૂવા માટે બધાનો પોત-પોતાનો તરીકો અને ટેવ હોય છે, જેના મુજબ તમે આરામદાયક અવસ્થામાં રહીને પૂરતીં ઉંઘ લઈ શકો છો. પણ જો તમે ખોટી રીતે સૂવો છો, તો આ તમારી ઉંઘ અને આરામની સાથે-સાથે તમારા સ્વાસ્થયને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પીઠના બળે સૂવું સારું અને આરામદાયક ગણાય છે અને આ આરોગ્યના નુકશાનથી પણ બચાવે છે. જાણો પીઠના બળે સૂવાથી 5 ફાયદા ALSO READ: પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)
 
1. કમરનો દુખાવાથી બચાવ- પીઠના પડખે સૂવો કમરને આધાર આપે છે, જેના કારણે કમરનો દુખાવો નહી હોય છે જો હોય પણ છે તો તેમાં ખૂબ આરામ મળે છે. 
2. ગરદનના દુખાવાથી રાહત- પીઠના પડખે સૂવાથી તમારી ગરદનને પણ યોગ્ય રીતે ઓશીંકાનો સપોર્ટ મળી જાય છે, તેથી ગરદનના દુખાવાથી પણ લાભ હોય છે. જ્યારે ખોટા રીતે સૂવાથી ગરદનને સપોર્ટ નહી મળતું. 
ALSO READ: ફણસના બીયડના આ 5 ચમત્કારિક ફાયદા તમે પણ જરૂર જાણો
3. આ રીતે સૂવાથી પેટની સ્થિતિ યોગ્ય હોય છે, જેના કારણે પેટમાં અમ્લીય રિસાવ નહી હોય કે તેમાં કમી આવે છે. 
4. કરચલીઓ ઓછી- જ્યારે તમે પીઠના પડખે સૂવાની જગ્યા ખોટી રીયે સૂવો છો, તો તમારા ચેહરા તે અનુરૂપ અવસ્થામાં હોય છે, અને તેના પર દબાણ અને  કરચલીઓ આવે છે. ખાસ કરીને લાંબા સમય સુધી આવું કરવાથી કરચલીઓ વધી શકે છે. ALSO READ: સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું
 
5. શરીર સુડોલ રહે છે- જ્યારે તમે લાંબા સમય સુધી તમારા શરીરને બેડોલ અને ખોટી અવસ્થામાં રાખો છો તો શરીર બેડોલ થવું સ્વભાવિક છે. તેનો એક કારણ આ પણ છે કે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા શરીર વિકાસ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments