Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Care: શુ આપ સલાદના આ ફાયદા વિશે જાણો છો ?

Webdunia
ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (17:10 IST)
ડુંગળી - ડુંગળીના સલાદથી આંખોની જ્યોતિ વધવાની સાથે સાથે ભૂખ પણ વધે છે. આ ત્વચાના રોગ, કોલેરા અને પેટની બીમારીઓમાં પણ ફાયદાકારી છે. 
 
ખીરા (કાકડી જેવુ ફળ) આ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. કબજિયાત દૂર કરવા ઉપરાંત ગરમીની ઋતુમાં થનારી સમસ્યાઓમાંથી છુટાકારો પણ અપાવે છે. 
 
કાકડી - કાકડીમાં પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે જે આપણા શરીરમાં બ્લડપ્રેશરની માત્રા પર નિયંત્રણ મુકે છે. તેનુ સેવન કરવાથી પાચન ક્રિયા પણ યોગ્ય રહે છે. 
 
ટામેટા - ટામેટામાં વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ કબજિયાત, પાચન શક્તિ અને બ્લડ પ્રેશરમાં ફાયદાકારી છે. 
 
મૂળા - રોજ આનુ સેવન કરવાથી પેટની ગેસ અને પથરી જેવા રોગોમાં રાહત મળે છે. 
 
ગાજર - આ ત્વચાના રોગોને દૂર કરવા અને નેત્ર જ્યોતિ વધારવામાં ફાયદાકારી હોય છે. ગાજર ત્વચા પરથી દાગ ધબ્બા હટાવી ગ્લો લાવે છે. તેનાથી શરીરમાં હીમોગ્લોબિન વધે છે. 
 
લીંબૂ - સલાદ પર લીંબૂ નીચોડવુ પણ જરૂરી છે. કારણ કે લીંબૂ વિટામિન સી નો ભંડાર છે. આ સલાદને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત સ્કર્વી રોગથી પણ દૂર રાખે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments