rashifal-2026

તાજગી માટે રેડ ટી- ફાયદા છે ચમત્કારિક

Webdunia
મંગળવાર, 3 જુલાઈ 2018 (00:28 IST)
હવે તમે ગ્રીન ટી તો ઘણા લોકોથી સાંભળ્યા હશે પણ હવે અમે તમને જણાવી રહ્યા છે રેટ ટી. ગ્રીન ટીના ફાયદા તો ઘણા છે પણ હવે અમે તમારા રસોડામાં લઈ આવ્યા છે રેડ ટી. 
 
તેના ફાયદા જાણો અને જાણો કેવી રીતે બને છે રેડ ટી- તમારા સ્વાસ્થયની ગારંટી છે આ રેડ ટી 
 
કેવી રીતે બને છે રેડ ટી
તમને દાડમ પસંદ છે? 
કેટલા સ્વાદિષ્ટ હોય છે કદાચ કોઈ હશે જેને દાડમના ફાયદા ખબર નહી હોય. જો તમે દાડમ પસંદ કરો છો તો તમને રેડ ટી જરૂર પસંદ આવશે. રેડ ટી બને છે દાડમના છાલટા કે છોતરાથી. તમારું સુપરફૂડ તૈયાર છે. 
 
દાડમના ફોતરાને સુકાવીને મિક્સરમાં વાટી લો અને એયરટાઈટ ડિબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ ટી બનાવવી હોય તે પાઉડરનો ઉપયોગ કરો. 
 
એક ચમચી દાડમના છોતરાનો પાઉડરને નાર્મલ ચા ની રીતે પાણીમાં ઉકાળો. થોડા મિનિટ ઉકાળો. ગાળીને મધ અને લીંબૂ મિક્સ કરી ધીમે-ધીમે પીવો. જાણો શું છે ફાયદા 
રેડ ટીના ફાયદા 
1. પાચનતંત્ર સુધરે- રેડ ટી માટે યોગ્ય સમય છે ભોજન પછી 
2. હાર્ટના રોગનો ખતરો ઓછું- આ એંટીઓક્સીડેંટનો કામ કરે છે. દિલના સ્વાસ્થય ઠીક રાખે છે. 
3. ઉમ્ર વધવું ધીમો હોય છે- એંટીઓક્સીડેંટની રીતે કામ કરવાના કારણે તેનાથી ઉમ્ર ધીમે-ધીમે વધે છે. 
4. કેંસરનો ખતરો ઓછું હોય છે- દાડમની રીતે આ ટી ખૂમ કામની છે. તેની એંટીઓક્સીડેંટ ગુણના કારણે કેંસરની શકયતા ઓછી થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Live IND vs NAM: ભારત મોટી જીતનો લક્ષ્ય રાખશે, પરંતુ ટીમ ઇજાઓથી પરેશાન છે

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં ફેરફાર: આગામી બે દિવસમાં તાપમાન વધશે; પરંતુ ઝેરી હવા ફરી મુશ્કેલીઓ વધારી

ગુજરાતીઓ માટે ઉદયપુર જવું હવે વધુ સરળ: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ થશે શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

પોતાના જમાઈ સાથે ભાગી ગયેલી સાસુ હવે પોતાના જીજા સાથે ફરાર છે, 2 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈ ગઈ

New Rafale Deal: આકાશમાં ભારતનું પ્રભુત્વ વધશે! રાજનાથ સિંહે નવા રાફેલ સોદાને મંજૂરી આપી

વધુ જુઓ..

ધર્મ

Vijaya Ekadashi February 2026 : વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીએ, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments