Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમને પણ થાય છે કમરમાં દુખાવો, જાણો કારણ અને ઉપચાર

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2019 (07:20 IST)
કમરના દુખાવાના મુખ્ય કારણ માંસપેશીઓ પર વધારે તનાવ હોય છે. સાંધાના ખેંચાવથી પણ આ હોય છે. કેલ્શિયમની કમીથી હાડકા નબળા થઈ જાય છે. વધારે વજન હોવાથી કમર દુખાવો હોય છે.  પ્રસવ પછી મહિલાઓને યોગાભ્યાસ શરૂ કરવું જોઈએ. 
ખોટા રીતે બેસવાથી કમરનો દુખાવો હોય છે. અમને સીધો બેસવું કે સીધો ચાલવું જોઈએ. સૂઈને ટીવી જોવું, સૂઈને વાંચવું પણ દુખાવાનો મુખ્ય કારણ છે. 
 
ઉંચી હીલના જૂતા પહેરવાથી કમરમો દુખાવો થઈ શકે છે. પથારી કપાસ કે ટાટની હોવી જોઈએ. ખુરસી વધારે નરમ નહી હોવી જોઈએ. તનાવના કારણ પણ દુખાવો થઈ શકે છે. વ્યાયામ કે યોગાભ્યાસ નહી કરનારને પણ કમરનો દુખાવો થઈ શકે છે. રસોડાનો પ્લેટફાર્મ યોગ્ય ઉંચાઈ પર હોવું જોઈ નહી તો દુખાવો થઈ 
 
શકે છે. 

ખોટા રીતે ઉભુ થવું, કાર ચલાવવું, કામ કરવું, વ્યાયામ કરવું. યોગાભ્યાસ કરવું, સોવું, ભારે સામાન ઉઠાવવું વગેરે પણ દુખાવાનો કારણ થઈ શકે છે. કમરના દુખાવાને રોકવા માટે નીચેની ક્રિયાઓ લાભદાયક છે. 
 
 સીધો ચાલવું,  સીધો બેસવું, સૂઈએ નહી વાંચવું, ટીવે વગેરે સૂઈને  નહી જોવું. ભારે સામાનને નીચેથી ઉચકાતા સમયે ઉમ્ર મુજબ પહેલા ધૂંટણને નમાવીને પછી ઉચકાવું જોઈએ. 
 
કાર ચલાવતા સમયે સીટ કઠોર હોવી જોઈ અને સ્ટેરિયગ પાસે બેસવું જોઈએ. ઉભા રહેતા સમયે પગને આગળ ભારે વજન રાખી ઉભા થવું જોઈએ. પેટના પડખે નહી સૂવું જોઈએ. પડખે સૂતા સમયે ઘૂંટણને થોડું વળીને સોવું જોઈએ. વધારે કામ કર્યા પછી થોડું આરામ કરવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments