Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોટા રીતે આ ફેશિયલ કરવાથી આ 5 નુકશાન પણ થઈ શકે છે.

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (17:03 IST)
સામાન્ય રીતે છોકરીઓ અને મહિલાઇ ચેહરાને નિખારવા માટે ફેશિયલ કરાવે  છે પણ જો કોઈ ખોટી રીતે ફેશિયલ કરીએ તો તમારો ચેહરા પર તેના સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે અને નુકશાન પણ ઉઠાવવું પડે છે આવો જાણીએ કેવી રીતે 

 
1. ખંજવાળ- ફેશિયલમાં હમેશા કેમિકલયુકત ક્રીમ અને કૉસ્મેટિકસ ઉત્પાદોનો પ્રયોગ કરાય છે જે બધાને સૂટ કરે આ જરૂરી નથી. તેના સાઈડ ઈફેક્ટસના રૂપમાં તમને ત્વચામાં ખંજવાળ પણ થઈ શકે છે. આટલું જ અન્હી આ તમારી ત્વચા માટે હાનિકારક પણ હોઈ શકે છે. 
 
2. લાલ થવું- સાચી પ્રક્રિયા ન થવાના કારણે કે પછી વદારે સ્ક્રબિંગ અને ખોટા રીતે મસાજથી ચેહરાની ત્વચા લાલ પણ પડી શકે છે જે આગળ જઈને ત્વચાની બીજી સમસ્યાઓને જન્મ આપી શકે છે. 
 
3. ખીલ- ઘણા લોકોને આ શિકાયત હોય છે કે ફેશિયલ પછી ચેહરા પર ખીલ થઈ જાય છે. તેનો મુખ્ય કારણ તમારા રોમછિદ્રનો ખુલવો છે. રોમછિદ્ર ખુલવા પર સીબમનો નિર્માણ અને સ્ત્રાવ હોય છે જેના કારણે ત્વચા તેલીય હોય છે અને ખીલ થવા લાગે છે. 
 
4. એલર્જી- ચેહરાની સુંદરતા માટે ઘણા પ્રકારના ફેશિયલ કરાય છે જેમાં પ્રયોગ કરાતા ઉત્પાદ પણ જુદા જુદા હોય છે. ત્વચા માટે તેના ટાઈપના અનુરૂપ ઉત્પાદોના ચયન કરવું ખૂબ જરૂરી હોય છે. આવું નથી થવા ત્વચા પર એલર્જી પણ થઈ શકે છે. 
 
5. પીએચ બેલેંસ- જો તમે નિયમિત રૂપથી ચેહરા પર ફેશિયલ કરાવો છો તો તમારી ત્વચા નેચરલ ભેજ ખોવાઈ શકે છે જેના કારણે ત્વચાનો પીએચ બેલેંસ પણ બગડી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments