Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોળું ખાવાના અમેજિંગ બેનિફિટસ જાડાપણુ ઓછુ કરવા માટે ડાઈટમાં કરી શકો છો શામેલ

Webdunia
બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (07:35 IST)
કોળુનો નામ સાંભળતા જ લોકોમાં એક જુદો જ રિએકશન જોવા મળે છે. જે લોકો તેને ખાવાનુ પસંદ નથી હરતા હમેશા તેનો નામ આવતા જ મોઢુ બનાવતા નજર આવે છે. પણ તેને ખાવાના ખૂબ ફાયદા છે. કેલોરીની માત્રા ઓછા હોવાની સાથે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં બીટા કેરોટિનનો પણ ખૂબ મોટુ સ્ત્રોત છે. એક કેરોટીનૉયડ જેને તમારું શરીર વિટામિન એમાં પરિવર્તિત કરે છે. તેને ખાવાના ખૂબ ફાયદા છે આવો જાણીએ. 
 
1) કોળુમાં એન્ટીઑકિસડન્ટ આલ્ફા કેરોટિન, બીટી ક્રિપ્ટોક્સાન્થિન અને અન્ય ઘણા હોય છે, જે કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી સુરક્ષિત કરી શકે છે.
 
2) કોળુમાં વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન ઇ, આયર્ન અને ફોલેટ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરી શકે છે.
 
3) કોળુમાં વિટામિન એ, લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે, જે દ્રષ્ટિની ખોટ સામે રક્ષણ આપે છે. જે વધતી ઉંમર સાથે સામાન્ય છે.
 
4) કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકો દરરોજ કોળાના બીજનું સેવન કરી શકે છે. તેના બીજમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. કબજિયાતમાંથી પણ રાહત આપે છે.
 
5) કોળામાં હાજર ફાઇબર અને વિટામિન્સ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. તેમજ તેને ખાવાથી ત્વચા મજબૂત અને સ્વસ્થ રહે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

Tuesday Remedies: આજે મંગળવારે કરો આ 1 ઉપાય, તમને દેવાના બોજમાંથી મળશે મુક્તિ

Rishi Panchami Vrat 2024: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments