Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોટ બાંધતી વખતે નાખી દો આ એક સફેદ વસ્તુ, ઓગળી જશે બધી ચરબી

Webdunia
શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025 (18:15 IST)
ઇસબગુલ લોટમાં  ઉમેરવા થી વજન ઓછું થાય છે, પાચનમાં સુધારો થાય છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પેટ ભરેલું રાખે છે અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદા....
 
ઈસબ ગોલ લોટમાં મિક્સ કરવથી વજન ઓછુ કરવામા પાચન સુધારવામા અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.  આ ફાઈબર યુક્ત હોય છે જે પેટને ભરેલુ રાખે છે અને બ્લડ શુગરને પણ કંટ્રોલ્કરે છે. આવો જાણીએ તેના ફાયદા  ....
 
જો  તમે વજન ઓછુ કરવા માંગો છો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાની કોશિશ કરી રહ્યા છો તો લોટ બાંધતી વખતે ઈસાબગોલ (Psyllium Husk) મેળવવાની રીત તમારા આરોગ્ય માટે લાભકારી હોઈ શકે છે. ઈસબગોલમાં ફાઈબરની વધુ માત્રા હોય છે જે પાચનને સુધારે છે અને શરીરમાં ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.  તેના નિયમિત સેવનથી પેટની ચરબી ઓછી થવાની સાથે ડાયજેશન સિસ્ટમ પણ મજબૂત થાય છે.  
 
ઈસાબગોલ એક પ્રકા રનુ નેચરલ ફાઈબર છે. જે ભૂસીના રૂપમાં મળે છે. આ પાણીમાં મિક્સ થઈને જેલ જેવુ બની જાય છે અને તેનાથી પેટ ભરેલુ ફીલ થાય છે જેનાથી તમને વારેઘડીએ ભૂખ લાગવાની સમસ્યા થતી નથી.  આ વજન ઘટાડવાની સાથે,  કબજિયાત, એસિડિટી અને હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તે તમારા પાચનમાં સુધારો કરે છે અને તમારા ચયાપચયને ઝડપી બનાવે છે. જો તમને કબજિયાત, ગેસ કે અપચોની સમસ્યા હોય, તો લોટમાં ઇસબગુલ મિક્સ કરીને રોટલી બનાવીને ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે આંતરડા સાફ કરે છે અને પેટની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.
 
ઇસબગોલ બ્લડ સુગરને કંટ્રોલ  કરવામાં મદદ કરે છે. તે કાર્બોહાઇડ્રેટ્સના શોષણને ધીમું કરે છે, જે  બ્લડ સુગરને ઝડપથી વધતા અટકાવે છે. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય, તો ઇસબગોલનું સેવન LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે અને આંતરડા સાફ કરે છે, જેનાથી શરીર હલકુ અને સ્વસ્થ લાગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Independence Day 2026 Live- ‘ન્યુક્લિયર પાવર અને 2047નું વિકસિત ભારત બનશે’, સ્વતંત્રતા દિવસ પર PM મોદીની જાહેરાત

સુરત હીરા બજારમાં 4.80 કરોડની છેતરપિંડી, દુબઈથી નેપાળ થઈ પરત ફરેલા આરોપીની ધરપકડ

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

Independence Day 2026- 15 ઓગસ્ટે PM મોદી કયો રેકોર્ડ બનાવી શકે? જાણો, આ વખતે લાલ કિલ્લા પર શું ખાસ હશે

જેપી નડ્ડાની તબિયત અચાનક કેમ બગડી? કોરોનરી એન્જીયોગ્રાફી બાદ ડોક્ટરોએ તેમની તબિયતનો અહેવાલ આપ્યો.

વધુ જુઓ..

ધર્મ

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments