Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક ફળના છે પાંચ ચમત્કારીક ફાયદા... હાર્ટ અટેક સહિત કેંસર પણ થઈ જશે છૂમંતર

Webdunia
ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (11:45 IST)
વરસાદની ઋતુમાં અનેક રસદાર ફળ આવે છે. તેમાંથી કે ફળ છે નાસપતિ. મોટાભાગના લોકો નાશપતિ તો ખાય છે પણ તેના ફાયદા વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.  નાશપતિમાં રહેલ ખનિજ તત્વ વિટામિન અને આર્ગેનિક કંપાઉડ સામગ્રી આપણે માટે એક ઔષધિની જેમ કામ કરે છે. 
 
નાશપતિમાં પોટેશિયમ, વિટામિન-C, વિટામિન -K, ફિનાલિક કંપાઉડ, ફોલેટ, આહાર ફાયબર, તાંબુ, મૈગનીઝ , મેગ્નેશિયમ સાથે બી-કૉમ્પ્લેક વિટામિંસ પણ સામેલ થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. 
 
નાશપતિના ફાયદા.. 
 
1. પાચનમાં સહાયક - નાશપતિમાંથી આપણને 18% ફાયબર મળે છે જે આપણા પાચનમાં સહાયક હોય છે.
 
2. કેંસરમાં કારગર - નાશપતિમાં હાઈડ્રોઓક્સીનોમિક એસિડ અને ફાયબર હોય છે. જે પેટના કેંસરને રોકવામાં મદદ કરે છે. 
 
3. હ્રદય સંબંધી બીમારીઓમાં મદદગાર - નાશપતિમાં પોટેશિયમ હોય છે. જે આપણા શરીરના લોહીના પ્રવાહને વધારી દે છે. અને આપણા શરીરના અંદરના અંગોને ઓક્સીજન આપવાનુ કામ કરે છે. આ ઓક્સીજન હાર્ટએટેક આવવા દેતો નથી. 
 
4. ડાયાબિટિસ કરે કંટ્રોલ - નાશપતિમાં વિટામિન K જોવા મળે છે જે શુગરને નિયંત્રણમાં રાખે છે. તેથી શુગર પીડિતોએ તેનુ સેવન નિયમિત રૂપે કરવુ જોઈએ. 
 
5. શરીરમાં કમજોરી  કરે દૂર - નાશપતિમાં રહેલ મેગ્નેશિયમ, મૈગનીઝ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા તત્વ પણ સામેલ હોય છે. જે આપણા શરીરની કમજોરીને દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments