Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips- ગરમીમાં ડુંગળીનો સેવન કરવાથી પહેલા જાણી લો તેના નુકશાન

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (14:07 IST)
ગરમીના મૌસમ શરૂ થઈ ગયો છે. તાપમાન સતત વધી રહ્યો છે આ મૌસમમાં શરીરને ઠંડજ આપવા માટે ઠંડા શરબતનો સેવન કરે છે. પણ ભોજનમાં ડુંગળી જરૂર શામેલ કરવી. ગર્મીમાં તેના વગર ભોજન અધૂરો 
છે. 
 
ડુંગળીના ઘણા ફાયદા છે તેના સેવનથી ગરમીમાં લૂ નહી લાગે છે. શરીરમાં ઠંડક બની રહે છે પણ શું તમે આ વાત જાણો છો કે જો એક લિમિટથી વધારે તેનો સેવન કરો છો તો નુકશાન પણ છે. જીહા આજે તમને 
જણાવીએ છે કે ગરમીના કારણે ડુંગલીનો વધારે સેવન નુકશાનદાયક છે આવો જાણીએ તે 5 વાતોં. 
 
1. ડુંગળીમાં રહેલ તત્વ ફ્રૂકટોજ વધારે માત્રામાં હોય છે. ગૈસ સંબંધિત પરેશાની થવા લાગે છે. વધારે ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ થવા લાગે છે. 
2. તેમાં રહેલ પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેનાથા કાર્ડિયોલિવર સિસ્ટમને નુકશાન હોઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરાની શિકાયત થવા લાગે છે. 
3. ડુંગળીનો સેવન પ્રેગ્નેંટ મહિલાઓને નહી કરવું જોઈ. તેના સેવનથી તમને ખાટી ડકાર , છાતીમાં બળતરાની જેવી સમસ્યા થવા લાગે છે.
4. તમે હમેશા જોયુ હશે કે ઘણા લોકો ડુંગળી ખાવાથી બચે છે અને જે લોકો વધારે ડુંગળી ખાય છે તેની પાસે જવાથી બચે છે આવું કારણકે તેમા મોઢાથી ડુંગળીની દુર્ગંધ આવે છે. 
5. ડુંગળી જેટલી લાભકારી છે તેટલી નુકશાનકારી પણ છે  જી હા તેના વધારે સેવનથી લોહી પાતળુ થવાનો ડર રહે છે. તેમાં રહેલ વિટામિન કે બહુ વધારે માત્રામાં હોય છે.   
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

આગળનો લેખ
Show comments