Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (09:17 IST)
ઉપવાસ છે ફાયદાકારી પણ આ સ્થિતિઓમાં નથી 
વ્રત રાખવું ધર્મ અને આસ્થાથી સંકળાયેલો વિષય તો નથી. તેનાથી પણ વધારે આરોગ્યથી સંકળાયેલો વિષય છે. આરોગ્યને સીધા રીતે પ્રભાવિત કરે છે. ઘણા બાબતોમાં ઉપવાસ કરવું આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે પણ જો તમને આ આરોગ્ય સમસ્યાઓ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ. 
1. જો તમારા શરીરમાં શર્કરાનો સ્તર અસંતુલિત છે કે તમે ડાયબિટીજના દર્દી છો, તો તમને ઉપવાસ કદાચ ન કરવું જોઈએ. કારણકે આ શર્કરાના સ્તરને અંતુલિત કરી આરોગ્યને બગાડી શકે છે. 
 
2. જો તમારું હાલમાં જ કોઈ ઑપરેશન કે સર્જરી થઈ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ કારણકે ફરીથી સંરક્ષણમાં તમને પર્યાપ્ત પોષણ અને ઉર્જાની જરૂર થશે. 
 
3. જો તમને લોહીની ઉણપ છે તો વ્રત ઉપવાસ કરવાથી બચવું અને આયરનથી ભરપૂર ખાદ્ય પદાર્થનો સેવન કરવું. લોહીની ઉણપ થતા પર ઉપવાસ કરવું આરોગ્યથી પડકાર થઈ શકે છે. 
 
4. જો તમે હાર્ટ, કિડની, ફેફસા કે લીવર સંબંધિત રોગથી ગ્રસ્ત છો તો ઉપવાસ કરવાથી બચવું. કારણ કે તમારી આંતરિક શારીરિક વ્યવસ્થાઓ ગડબડ થઈ જશે અને આરોગ્યને નુકશાન ચુકવવું પડશે. 
 
5. ગર્ભાવસ્થા કે માં બનતા પર પણ તમને વ્રત-ઉપવાસ કરવુ ન માત્ર તમારા આરોગ્ય પણ બાળકના આરોગ્યને પણ નુકશાન પહોંચાડી શકે છે. જો આ સમય વ્રત કરવું પડે તો ભરપૂર પોષણ યુક્ત આહાર લેવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments