Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવા સાથે સ્કિન કેયર પણ કરે છે મગની દાળ, જાણો તેના સેવનના ફાયદા

Webdunia
સોમવાર, 23 નવેમ્બર 2020 (12:30 IST)
સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ સારું ન હોય ત્યારે મગની દાળનુ સેવન અન્ય દાળની જેમ હંમેશા કરવુ જોઈએ. મગની દાળ હંમેશા અન્ય દાળની જેમ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગ દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખની નીચેના ડાર્ક સર્કલને ઘટાડે છે.
 
મગની દાળના ફાયદા
-મગ દાળમાં  અને ફોસ્ફરસ મગ દાળમાં જોવા મળે છે. દરરોજ તે ખાવાથી ચહેરાના કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય મગની દાળ ચહેરા પરના ડાઘને ઓછા કરે છે. આ સિવાય તે આંખ નીચે આવતા ડાર્ક સર્કલમાં પણ ઘટાડો કરે છે.
 
- મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં કોપર પણ મળી આવે છે. દૈનિક સેવનથી વાળ મજબૂત  થાય છે. મગની દાળ આપણા મગજમાં કોઈ પણ અવરોધ વિના ઓક્સિજન પહોંચાડે છે, તેનાથી વાળના મૂળિયા પણ મજબૂત બને છે.
 
- મગની દાળ અપચો પણ દૂર કરે છે. તેમાં ફાઇબર હોય છે જે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટમાં ઉત્પન્ન થતા ગેસને અટકાવે છે. મગની દાળ ચરબી વધતા રોકે છે.  દરરોજ મગની દાળ ખાવાથી પણ બીપી કંટ્રોલ થાય છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રાખે છે.
 
- શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા મગની દાળનુ સેવન કરવુ લાભકારી હોય છે. તે શરીરમાંથી વધારાનુ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદગાર છે.
 
-5 જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે મગ દાળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે, તેમાં 100 થી ઓછી કેલરી હોય છે અને તેને ખાધા પછી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેથી તમે વધારે કેલરી ન લો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments