Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Diet- વરસાદમાં દૂધ દહીંથી શા માટે કરવુ જોઈએ પરેજ? જાણો અસલી કારણ

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (14:43 IST)
Avoid Eat Milk And Curd In Monsoon: આખા ભારતમાં માનસૂન આપી ગયુ છે. જેનાથી લોકોને ભયંકર ગરમી અને ઉમસથી રાહળ મળી ગઈ છે. પણ જો તમે ઈચ્છો છો કે આ રાહત આફત ન બની જાય તો તેના માટે તમને ડેલી ડાઈટમાં આ જરૂરી ફેરફાર કરવા પડશે. જેનાથી ડેરી પ્રોડક્ટસ પણ શામેલ છે. સામાન્ય રીતે અમે દૂધ-દહીંને હેલ્દી ડાઈટમાં શામેલ કરો છો પણ વરસાદના મૌસમમાં તેનો ખરાબ અસર થઈ શકે છે. 
 
વરસાદના મૌસમમાં શા માટે ઓછુ ખાવુ જોઈએ દૂધ-દહીં? 
 
1. કીટાણુના કારણ 
વરસાદના મૌસમમાં ગ્રીનરી વધી જાય છે. અને લીલી ઘાસની સાથે ઘણી એવી ખરપતવાર ઉગવા લાગે છે જેમાં કીટક પણ થઈ જાય છે. ગાય, ભૈંસ અને બકરી તેને ખાય છે તેનો રિઆમ આ હોય છે કે કીટાણુ ઘાસ ફૂલથી દૂધ આપતા જાનવરોના પેટમાં પહોંચી જાય છે અને પછી જ્યારે આ દૂધ આપે છે તો તેના સેવનથી અમારા શરીરને નુકશાન પહોંચી શકે છે. સારુ છે કે અમે શ્રાવણ પસાર થઈ જવાની રાહ જોઈએ અને આ મિલ્ક પ્રોડક્ટસથી થોડી દૂરી બનાવી લેવી જોઈએ. 
 
2. ડાઈજેશનની પ્રોબ્લેમ 
વરસાદના મૌસમમાં હમેશા લોકોને ડાઈઝેશન દુરૂસ્ત નહી રહે તેથી જો તમે વધારે ફેટી મિલ્કનો સેવન કરશો તો પાચનમાં પરેશાની આવી શકે છે અને પેટમાં દુખાવો, ગૈસ, ઝાડા અને ઉલ્ટીની ફરિયાસ પણ શક્ય છે તેથી માનસૂનમાં થોડો પરેજ જરૂરી થઈ જાય છે. 
 
3. શરદી -ખાંસી 
ભયંકર ગરમીમાં અમે વધારેથી વધારે દહી ખાવાની સલાહ આપવામાં આવે છે કારણકે તેનાથી પેટ ઠંડુ રહે છે અને પાચનથી સંકળાયેલી કોઈ પરેશાની આવતી નથી. પણ વરસાદમાં મૌસમ આમ જ ઠંડુ થઈ જાય છે અને જો અમે ઠંડી વસ્તુ વધારે ખાશો તો તો શરદી અને ફ્લૂનું જોખમ રહે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

આગળનો લેખ
Show comments