Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (11:46 IST)
હાથ પર રચતી સુંદર મેહંદીના તો તમે દીવાના હશો જ- તેના આરોગ્ય અને બ્યૂટીના ફાયદા જાણશો તો વધારે પસંદ કરશો. જાણૉ તમારા આરોગ્ય અને સૌંદર્યને નિખારવામાં કેટલી કારગર છે મેહંદી તમને સ્ટ્રેસ હોય તો હાથ પર મેહંદી રચાવવાથી સારું લાગે છે અને સ્ટ્રેસ દૂર થશે. 
1. લોહી સાફ કરવા માટે મેહંદીને ઔષધિની રીતે પ્રયોગ કરાય છે. તેના માટે રાત્રે સાફ પાનીમાં મેહંદી પલાળી રાખો અને સવારે તેને ગાળીને પી લેવી. 
ALSO READ: બંગડી, ઝાંઝર અને વીંછીયો ફક્ત સુહાગની નિશાની જ નથી, આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને નવાઈ પામશો
2. માથાના દુખાવા કે માઈગ્રેન જેવી સમસ્યા માટે મેહંદી એક સરસ વિક્લ્પ છે. ઠંડક ભરેલી મેહંદીને વાટીને માથા પર લગાવવાથી ખૂબ ફાયદો થશે. 
 
3. ઘૂટણ કે સાંધાના દુખાવાની સમસ્યા થતા પર મેહંદી અને એરંદાના પાનને સમાન માત્રામાં વાટી લો અને આ મિશ્રણને હળવું ગરમ કરી ઘૂટંણ પર લેપ કરવું. 
 
4. શરીરના કોઈ સ્થાન બળી જતાં મેહંદીના છાલ કે પાન લઈને વાટી લો.અને લેપ તૈયાર કરી લો. આ લેપ બળેલા સ્થાન પર લગાવવાથી ઘા જલ્દી ઠીક થઈ જશે. 
 
5. મેહંદીમાં દહીં, આમળા પાઉડર, મેથી પાઉડર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. અને તેને વાળમાં લગાવવું 1 થી 2 કલાક રાખ્યા પછી વાળ ધોઈ લો. આવું કરવાથી વાળ કાળા, ઘના અને ચમકદાર હોય છે. 
 
6. તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગર્મીને ઓછુ કરવામાં કરાય છે. હાથ અને પગના તળિયેમાં મેહંદી લગાવવાથી શરીરની ગરમી ઓછી થઈ જાય છે. 
 
7. તે સિવાય મેહંદીના તાજા પાનને તોડીને સાફ પાણીમાં પલાળી અને રાતભર રાખ્યા પછી તેને ગાળીને પીવું. આ પ્રયોગ પણ શરીરની ગર્મી દૂર કરવામાં મદદગાર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો

RE-NEET પર તંત્રની કડક નજર: અમદાવાદના 23 સેન્ટરો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

બેક ટૂ બેક ઘમાકાથી ધ્રુજી ગયુ પાકિસ્તાન, 7 લોકોના મોત, 3 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments